Tuesday, October 31, 2023

પ્રભુ ની સિસ્ટમ માં પથરો કેટલો નીચે છે તે જૂઓ

ભારતીય ઇન્ડસ્ટ્રીઝ હાલમાં નોકરીનું છોડવાનું અને છોડાવવાનું પ્રમાણ ખાસ કરીને વેચાણ અને એડમિન વિભાગમાં કેટલાક વર્ષે થી ખુબ જ વધી ગયું છે. પહેલા એવું હતુંકે એક કર્મચારી એક કંપનીમાં મિનિમમ બે કે ત્રણ વર્ષ સળંગ કામ કરતો હતો, હવે છેલ્લા બે વર્ષથી અથવા કોરોના બાદ 6 થી 12 મહિનાની એવરેજ ડ્યૂરેશનમાં નવા કર્મચારી નોકરી છોડવાનું વિચારતા હોય છે અથવા છોડી જ દેતા હોય છે અથવા એ મુજબ ની માનસિક ખેંચ પણ અનુભવતા હોય છે. 

મારી ખુદની વાત કરું તો ઓક્ટોબર 2023 ની 13 તારીખે મેં નોકરી ચાલુ કરી એક કંપનીમાં કે GETCO કંપનીનું કામકાજ સંભાળે છે, તેમાં 31 ઓક્ટોબર 2023 ના રોજ તો મને કહેવામાં આવ્યું કે તમે અમારા ત્યાં નહીં ચાલો અને કારણ માત્ર એટલું કે મેં માત્ર ત્યાં કામ જ માગ્યું હતું. મેં કોઈ જ પગારની વાત કરી હતી. છતાં મેનેજમેન્ટનું ડીસીશન મારી સમજણથી પરે નથી, પણ હું એને અહીં ઉલ્લેખ પણ કરવા નથી માગતો... પણ વાત વિશિષ્ટ છે કે 13 તારીખથી 31 તારીખ ની અંદર મારા દસ વર્ષનો કામ ન કર્યા નો અનુભવનો નિચોડ પણ એ લોકોને દેખાયો કે આ માણસનું મગજ ખરેખર કંઈક સારું છે અને એ ખોટું કરવા નથી માગતો.. અને આજે સવારના મને મારા મોઢા ઉપર કહેવામાં આવ્યું કે ના તમે નહીં ચાલો અથવા તો તમે અહીં આવી રીતે કામ નહીં કરી શકો.. તમારે જો કામ કરવું હોય તો તમારે તમારા જાતના કામના મૂલ્યનો ચોક્કસ નાણા વિનિમયનો આંકડો કહેવો જ પડશે નહીં ચાલે.. જે વાત મારી સમજણથી ખુબ ખુબ ખુબ કદાચ નિમ્ન કક્ષાએ છે..

ચલો બીજી વાત જોઈએ..

ભારતીય ઈન્ડસ્ટ્રીઝમાં કંપની છોડવાનો દર લગભગ 18 ટકા છે અને તેમાં પણ સ્મોલ અને મીડીયમ સાઈઝ કંપનીમાં નોકરી છોડવાનો દર લગભગ 28 ટકા છે. કમર્ચારીઓની સ્ટેબિલિટી નાની મોટી કંપનીઓ માટે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે. 

કંપનીના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ માટે સૌથી મોટો મુંઝવણનો પ્રશ્ન હાલમાં કર્મચારી ને કેવી રીતે લાંબા સમય સુધી કામ કરી શકે તે અને એનું ઇનપુટ આઉટપુટ કેવી રીતે સુધારી શકાય તે છે. 

એક સર્વે પ્રમાણે સ્મોલ અને મીડીયમ સાઈઝની કંપનીના કર્મચારીનું નોકરી છોડવાનું મુખ્ય કારણ કંપનીનું વર્ક ક્લચર સાથે પ્રોમોટર્સનો વ્યહવાર છે.. બીજા કારણમાં પગાર ધોરણ અને ત્રીજા કારણ માં જોબ રોલ છે. 

નાની અને મીડીયમ સાઈઝની કંપનીમાં પ્રમોટર્સનો વ્યવહાર જ કંપનીમાં કેવું ક્લચર છે તે નક્કી કરે છે. 

ઘણી કંપનીમાં પ્રમોટર્સ કર્મચારીઓનું વારંવાર અપમાન કરતા હોય છે અને તેનાથી ત્રસ્ત થઈને પણ કમર્ચારીઓ નોકરી શોધતા થઇ જાય છે. 

અહીં પ્રમોટર યાની મુખ્ય કાર્ય પાલક ના હાથ નીચે આવતા અધિક્ષક અને કામદાર કે જેઓ સેલ્સ, માર્કેટિંગ, ડિસ્પેચ, ટ્રાન્સપોર્ટ, એકાઉન્ટ, HR, એડમીન સાથે સીધા સંલગ્ન હોય છે.. કાર્ય પાલક યાની MD.. મેનેજિંગ ડિરેક્ટર..

ઘણા કેસ માં નોકરી મળ્યા પછી કાર્ય કુશળ કારીગરો પણ ચોકકસ પ્રમોશન એકિતવિતી વગર ફાંફા મારતા હોય તો સેલ્સ નું ભારણ એમને નોકરી છોડવા આડકતરી રીતે ઉપલા થી નીચલા વર્ગના મેનેજર થી સમજાવતું હોય છે..... પ્રોડકટ માહિતી વગર પણ સેલ્સ ની ઉપજ ઓછી થતાં ટાર્ગેટ નું ભારણ આવે જ છે...

પ્રોડક્ટ યાની કામ ની અથવા વસ્તુ ની માહિતી ની જાણ...

કયારેક કર્મચારીઓ જયારે ટૂંકા ગાળામાં નોકરી છોડે છે ત્યારે તેઓ પોતાના કેરિયરને પણ લાંબા ગાળે નુકશાન પહોંચાડતા હોય છે. 

ઘણી વખત શોર્ટ બેનિફટસ માટે કર્મચારીઓ નોકરી છોડતા હોય છે પરંતુ થોડા સમય પછી “બાવાના બેય બગડતા હોય" છે. લોંગ ટર્મ પ્રોસેસ એ દાદ માંગી લે એવી વાત છે...

કર્મચારી એ કયારેય કાર્ય પાલક ની સાથે સીધા સંપર્ક માં રહેવું ક્યારે ના રહેવું કે એવા સંજોગો ઊભા કરવા કે પોતાની દાદ મંગાય એ સઘળું તમારી પોતાની પ્રોડક્ટ ની જાણ, એના કોમ્પિતિટર ની સામે પોતાની સ્કિલ્સ વગેરે બાબત પર આધારિત છે.. જેથી વચેટિયા ને દુર કરી શકાય.. 

આવડત અને તમારી પોતાની ક્ષમતા નો શુભ સમન્વય થાય, તો તમે ક્યારે તમારી જાતના કામના મૂલ્ય માટે ચોક્કસ નાણાં વિનિમય નો આંકડો આપી શકો, એ બહુ જ મોટી ગહન વાત છે મારા આધ્યાત્મિક જગત સાથેના સાંસારિક ગોચરના દૃષ્ટિ વિનિમય ની અંદર કદાચ નાણાં વિનિમય નો આંકડો મારાથી નથી જ આપી શકાતો અને સાથોસાથ ખોટું પણ નથી થઈ શકતું અને આવા જ અગમ્ય કારણોથી હું ચોક્કસ રીતે મારા પોતાના અર્થનું ઉપાર્જન નથી કરી શકતો અને એ જ વાતે મારી પત્ની અને મારી આજુબાજુના ઘણા લોકો મને ચોક્કસ પ્રકારની દ્રષ્ટિ ચોક્કસ પ્રકારની વાણી ચોક્કસ પ્રકારની નીતિઓને આનુસંગિક રહીને બે ખબર બનાવી મારી જિંદગીનું સોપાન કઈ દુનિયામાં સર કરાવશે તે હવે મારા માટે ખરેખર પ્રશ્નાર્થ છે કેમકે જે જગ્યાએ એકવાર ગયા છે તે જગ્યાએ બીજી વાર નથી જવાનું એ નિયમ ખરેખર ઊંચો છે??!!!!!!! 

શું પીરૂઝ અ ખંભાતા એ વાતને સમજશે કે પછી ખુદ પોતે એને ચલણમાં મુકશે?? શું એની તાકાત છે એવું કરવાની??? કે પછી જગજાહેર કરશે કે ટોપમોસ્ટ લેવલ ઉપરના બધા જ મેનેજિંગ ડિરેક્ટરો જે લોકો છે એ ખોટું જ કામ કરે છે અને એનો ભોગ કાર્યપાલક મેનેજર થી લઈને કાર્યવાહક કાર્યકારી સુધીના લોકો અને એમના ઘર પરિવારના લોકો પણ અનુભવે છે...!!!

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Fire is more but Lady is saving such things by her own vibes & I helped her.
Day before yesterday's news was yesterday's headlines but feeling good onwards.
तख्त नशिं भी ज़मीनसे ही जुड़ा हुआ रहता हे। हम तो सिर्फ़ इंसान हे। सूरजसे शरीर को कपड़े के दियेसे लोगों को अपना उजाला बताते है।
શબ્દો પરની વ્યૂહરચના ચોક્કસ રીતે નિશ્ચિત નથી, વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે, લક્ષ્ય લક્ષી બોલવાના માર્ગ સાથે શું કહેવું તે અનન્ય ક્ષમતાઓ છે. જોવાય છે જ કે થોડા લોકો પરિસ્થિતિ સાથે નિશ્ચિત હાજરીમાં બોલી શકતા નથી, પરંતુ થોડા લોકો અયોગ્ય રીતે બોલે છે..અને કેટલાક કારણ વગર અથવા અર્થ સભર ચૂપ રહે છે!!
Happy Moments
Jay Gurudev Dattatreya 
जयतु भारतम 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
દિલ દુભાવવાણી વાત નથી પણ ખરા અર્થ માં નવા ઉગતા ઉભરતા થ કાર ના કાળ ને સાચવવાની વાત છે.. ચૌરે અને ચૌટે નવા વિચારો સતત આવતા રહે છે.. એક હકારાત્મક વિચાસરણી ને પાણી પિવડવી છોડ માથી વટ વૃક્ષ બનાવવાની વાત ના વિચાર નો પાયો એજ પ્રભુ ની સિસ્ટમ મા નવા પથરા ને પૃથ્વી ના સાતત્ય મા રાખવાની વાત નો વિચાર છે.. પૂર્વધારણા રૂપે...

Saturday, October 28, 2023

અહોરાત્ર ગરબાની ગરબીનો ગરબો અને અલાતચક્ર

ગરબો: 
અહોરાત્ર ગરબાની ગરબીનો ગરબો અને અલાતચક્ર 

જૂઓ જૂઓ આવી છે   રત ની આ પથ!!!
એ અહોરાત્ર જોવા માટે મારે ને તારે કેટલા પ્રકાશ પથ ??

નવરાત્રિ છે સમય ની સાંકળ, અહોરાત્રની છે સમૂહ રાત્રી..
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

મહા, ચૈત્ર, અષાઢ, આસો વૈવિધ્ય સભર ધ્યેય ના વિધેય ના તેજોમય શર બિંદુ
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

એ અહોરાત્રિ ના 27 જ્યોતિ બિંદુ પથ, આપે ઝગમગાટ ક્ષેત્રજ્ઞ ના ક્ષેત્રમા..
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

નવરાત્રિ, પંચરાત્રિ જેવા સમૂહ ની દિવ્યપથ ના દોઢિયા પથી વડોદરા ના ગરબા
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

ચારેય માહ નો એક જ ગરબો, કોઈના માથે, એજ ગરબી બને..
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

વેદિક અહોરાત્ર એજ કયારેક અલાત ચક્ર બને અને 27 બિંદુ વ્યોમે વ્યાપે..
જોવા માટે મારે ને તારે કેટલા દીવડા ના પથ??

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

Tuesday, October 24, 2023

Green Mango More

भूरिश्रवास्य स्पष्ट क्षेत्रम नास्ति दृष्टम सदेह वदन सृष्टियै तस्मात चक्षुषे। 

ततौ कृत्यानुभूति मात्रम दाह स्पंदने अनुभवामी।


ब्रह्म सत्य जगत मिथ्या ।

Green Mango More 
हरा      आम        ज्यादा

दशहरा से बुने हुए "रा", यानी राजा की बुराई जलाके भस्म करने का अवसर। जिससे "रा" का "अं" ना बिगड़े। 

રાવણ સીતા થી તૃણ માત્ર થી જ દૂર, શ્રાપ ને કારણે રહેતો હતો. 

કોઈપણ સ્ત્રી ની મરજી વગર તે "દશાનન" સ્ત્રી ને આદર્શ પરિસ્થિતી માં સ્પર્શી પણ શકતો નહતો.. 

એક મણ વજન = એક કોડી નંગ રૂપે
માત્ર સમજ માટે
એક મણ= 20 કિલોગ્રામ
એક કોડી= 20 નંગ
ઔ માંથી ઓ છુટો પડે તો પણ ઔ ખૂટતો નથી..
ઓ"ણ"મ કોડી 
આમીન..

સમય ના કાંટે અને નાણાં વિનિમય માટે જૂના ભારતીય ગણતર મુજબ...
20 યાની.. સવા રૂપિયો..
ચાર આના 25 પૈસા 
આઠ આના 50 પૈસા 
બાર આના 75 પૈસા 
સોળ આના એક રૂપિયો
વીસ આના સવા યાની એક રૂપિયો અને પચીસ પૈસા...

હજરત અને ભારત, શબ્દ યાની અલ્ફાઝ ની ઊર્જા સ્પંદન ધિષણી સમાન હોઈ શકે છે..

કૃષ્ણ પિંગ્લમ સમઝવું અઘરું છે.. હોં...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

ભારતીય ભણતર ની ગણતર સાથે ની વાત

ઘણી બધી કંપનીઓ ખાનગી કંપનીઓ ચોક્કસ રૂપે એમના કાર્યભાર સંભાળતા કાર્યકર ને નિશ્ચિત રકમ પગારના ધોરણ રૂપે આપે છે અને અમુક કંપનીઓનો પ્રોફિટ વધુ હોય તો તે લોકો તેમના ચોપડે અથવા તો એકાઉન્ટ વાઉચર ઉપર કન્સલ્ટન્સીના બેઝ ઉપર કે બીજી કોઈ પણ રીતે વાઉચર ઉપર એમ્પ્લોઇના નામ લખી અને એમને પગાર આપ્યો એમ કહે છે

પગાર પાંચ આંકડા ની અંદર પણ જો 10 15 20 હજાર સુધીનો હોય તો વાંધો નહીં પણ જ્યારે એક વ્યક્તિનો વાઉચર ઉપર 40 હજાર રૂપિયા પગાર હોય તો તે વખતે અથવા તો એક લાખ રૂપિયા પગાર હોય તે વખતે દરમિયાનની વિગતો જે રીતે સાચવવામાં આવતી હોય છે તેમાં એમ્પ્લોઇના નામ પણ દર બે-ત્રણ મહિને બદલાતા જોવામાં આવેલા છે

સમજી લો કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી બે એમ્પ્લોય હતા એમપ્લોઈ એ અને એમ્પ્લોઇ બી, પણ દરમિયાન એક ત્રીજો એમ્પ્લોય આવે છે જે ફેબ્રુઆરી મહિનાથી જોઈન થાય છે અને એનું નામ પણ નામ અલગ કરી અને મે મહિનાથી ઓગસ્ટ મહિના સુધી એને પગાર આપવામાં આવે છે અને ફરીથી જ્યારે એક સ્લોટ જતો રહે તો જાન્યુઆરીના જે બે એમપ્લાય હતા એના પગાર ઓટોમેટિકલી ચાલુ થાય છે અને જો એમપ્લોય નું નામ આખે ગાયબ થઈ જાય છે
નામ જે સંસ્થામાં હોય એને લેબર એકટ અથવા તો ગુમાસ્તાધારા નો નિયમ લાગુ પડતો હોય તો તે વખતે લિબર ઇન્સ્પેક્ટરની જે ચકાસણી હોય એ કયા વિભાગ રૂપે તમે એને અંદાજી શકો અથવા તો એક એવી રીતે એ પગારને પાસ કરી શકે કે જ્યારે એને કોઈ એકજામટેડ પી એફ ની અંદર કે એને pf ની અંદર પણ સામેલ ના કર્યો હોય કે ના તો esic માં સામેલ કર્યો હોય કે ના તો કોઈ સ્કીમમાં સામેલ કર્યો હોય ખાલી વાઉચર ઉપર પાંચ આંકડા નો પગાર આપી દેવાથી શું માત્ર અને માત્ર એ કંપનીના એક્સપેન્સ સર ભર થઇ શકશે કે જ્યારે કંપની ચોક્કસ ગુમાસ્તાધારા અને લેબર એકટ ના કાયદામાં આવતી હોય???

ભારતની અંદર ઘણી બધી જગ્યાએ રેડ પડે છે પણ એ રેડ દરમિયાન ઘણા બધા રેકોર્ડ કાઢવામાં આવે છે પણ જો ચોક્કસ રૂપે આવા પ્રકારના રેકોર્ડ ફોર્મ ભરવામાં આવે તો ડેફીનેટલી કોન્ટ્રાક્ટ ની અંદર ઘણું બધું ભારત સરકાર બચાવી શકે એવું ધ્યાનમાં આવી શક્યું છે .. અમારા અને એની સાથે સાથે જે ઘણા બધા એમ્પ્લોય વગર કામના બેસી રહેલા હોય છે એમને રીજોઈંગ થવાનો પણ મોકો મળી શકે છે અને એ પણ એમના પોતાના નામ અને પગાર ની રકમ સાથે નહીં કે ભૂતિયા નામ અને ભૂતિયા પગારના રૂપે કેમ કે ભૂતનું નામ અને ભૂતિયો પગાર એ માત્ર કંપનીને સેકન્ડ યાની બીજા હાથની કમાણી જ છે કે જે ચોપડી લખાતી નથી પણ કમાણી તો હોય છે અને એનો એ હિસાબ એ લોકો ગવર્મેન્ટમાં જમા નથી કરતા એમના ખિસ્સામાં ભરે છે અને મોંઘી મોંઘી ગાડીઓ લે છે અને એ ગાડી લે ત્યાં સુધી તો ઠીક છે અને પછી એના પેમેન્ટ પણ પેમેન્ટ પણ ભણતા નથી ચલો જવા દઈએ બધી વાત પણ સાથે સાથે એની જે જીએસટી ની રકમ છે એ પણ એમાંથી બાકાત રહે છે અને આ રીતે ભારતને ઘણું નુકસાન થઈ રહ્યું હોય એવું મને દેખાઈ રહ્યું છે તો સરકારે આ વિષય ઉપર ચોક્કસ ધ્યાન લેવું જરૂરી છે કે epfo અને esic ની અંદર એક્ઝામટેડ અને નોન એક્સામટેડ ની એન્ટ્રી કયા મુજબ છે કેટલા એમપ્લોય છે એ સિવાય વાઉચર ઉપર કોનો કેટલો પગાર મળે છે આ ત્રણ સ્ટેપ જો ધ્યાનમાં લે તો નહીં તે કરોડો રૂપિયા તો એટલી થોડાક સમયમાં જ બચી શકે એવી વાત છે..

બીજું કે જે ટેન્ડર ભરતી કંપનીઓ છે તે ત્રણ વર્ષના ટેન્ડર ભરે છે અને ત્રણ વર્ષના ટેન્ડર ની અંદર 600 થી 700 એમ્પ્લોય આખા રાજ્યભરમાં કે દેશ વ્યાપી સ્થળોની અંદર ભરતી પણ કરે છે અને એમના પીએફ અને ઈએસઆઈ પણ કાપે છે..

આજ કંપનીના જે એમ્પ્લોય હોય છે તે એમના ગ્રેજ્યુટીના મુખ્ય ફાયદાથી જોજન દૂર રહે છે કેમકે દર ત્રણ વર્ષે ટેન્ડર ભરતી કંપનીઓનું જે ગવર્મેન્ટના ગ્રેજ્યુટીના ધરાધારા મુજબની જે વ્યવસ્થા હોય છે તેમાં એ નામ સાચવી ન શકવાને કારણે એમ્પ્લોયર એ એમ્પ્લોઇ ના ગ્રેજ્યુટીના હકને વંચિત રાખે છે...

એમ્પ્લોયર એ એવું કહે છે કે અમે દરેક જૂના એમ્પ્લોઇને જ નવી કંપનીમાં લઈ લીધા અને અમે એમને પીએફ ના અને esic na લાભ આપ્યા, પણ ગ્રેજ્યુટી નો કાયદો પાંચ વર્ષનો છે..  એક જ કંપનીમાં પાંચ વર્ષ રહેલા એમ્પ્લોયી ને ગ્રેજ્યુટી નો ફાયદો મળી શકે છે... હવે જો પાંચ વર્ષ કોઈપણ એમ્પ્લોય ના પૂરા થતા હોય જ નહીં, તો એને ગ્રેજ્યુટી નો ફાયદો ક્યાંથી મળે??

આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ચોક્કસ રીતે ટેન્ડર ભરતી વખતે પાંચ વર્ષના નિયમોનું અનુસરણ થાય છે કે નહીં અથવા તો જો સપોસ ઓછા વર્ષોનો ટેન્ડર ભરાયું હોય તો તે એમ્પ્લોઇને જે તે કંપનીના ગ્રેજ્યુટી ના ફાયદા મળે છે કે નહીં તે પણ ચકાસવા માટે લિબર કમિશનરની ઓફિસમાંથી કોઈ તપાસ કરે છે કે નહીં એ કેટલાય વખતથી કોઈ જોતું આવતું નથી...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
આસામ ની અંદર કામાખ્યા મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ગુહ્ય સૂત્રની અંદર ની ઉભી વાટ એટલે પુરુષ અને આડી વાટ એટલે સ્ત્રીના આનુસંગિક રૂપે સાંકેતિક ધોરણે મુજબ દીવા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ...

આમીન 

Sunday, October 22, 2023

અળવીતરૂ

જય હિંદ

1. प्रतिप्रदा,
2. द्वित्या,
3. चंद्रघंटा,
4. कुष्मांडा,
5. स्कंदमाता,
6. कात्यायनी,
7. कालरात्रि,
8. महागौरी प्रमोददा,
9. सिद्ध दात्री।

My question is simple..
At which time, a Girl or a Lady or Aunty or mother or grandmother or any relationship related name of lady is getting their own self as alone??

My mother's Bhajan is having unique words..

કુદરતે ફૂલ ખીલવ્યું
પણ ભમરાએ એને અળ્યું
તો મહાદેવ ને ચોખ્ખું શું ચઢ્યું??

કુદરતે નદી બનાવી
માછલી એ પાણી અળ્યું
તો મહાદેવને ચોખ્ખું શું ચઢ્યું??

ગાયે દૂધ આપ્યું
પણ આંચળને વાછરડા એ અળ્યું
તો મહાદેવને ચોખ્ખું શું ચઢ્યું??

તરૂ એ ચંદન આપ્યું
પણ લાકડાને સાપે એ અળ્યું
તો મહાદેવને ચોખ્ખું શું ચઢ્યું??

લોકોએ પ્રાર્થના કરી
પણ પરમ અણુ થી નાદ અળ્યું
તો મહાદેવને ચોખ્ખું શું ચઢ્યું??

ચાલાકી કોણ સમજે??
જ્યાં કપડાથી ગાળેલ પાણી પણ
વણકર ના હાથથી અળાયેલું હોય!!!!

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:


Saturday, October 21, 2023

મર્યાદા એ સંધિથી શબ્દ નથી

કર્ણ સાદું જીવન જીવતો હતો અને શ્રાપને કારણે પોતાનો અભ્યાસ ભૂલી ગયો હતો.

જ્યારે મારુતિજી એક શિષ્યની જેમ સૂર્ય તરફ મુખ કરીને વિરુદ્ધ દિશામાં આગળ વધતા પઢતા હતા, ત્યારે જાંબવનજીની મદદથી જ હવામાં ઉડવાનું, જે ઋષિના શ્રાપને કારણે ભૂલી ગયેલા, તે પાઠને, યાદ કરવા સક્ષમ હતા.. કારણ કે ચિરંજીવ શબ્દ ને સાઝા કરી ને રહયા છે.. 

દત્ત પ્રાવધાનમાં ભલે કાર્તિકેયજી નથી, પણ હનુમાનજી નો "હુપ હુપ" શબ્દ થી ત્રિયા રાજ માં સર્વોપરી છે.. વાયુ પુરાણ માં અંત મા લખેલ છે કે બ્રહ્મા ના બે પુત્રો "હાહા અને હુહુ" છે.. અને બાળક "ઉં..આ" કરી ને જ રડી સાદ દે છે તે સર્વજ્ઞ એ શબ્દકોશ થી કહેલ વાંચ્યું હતું..

હા, વડોદરાના (બરોડા!?) દોઢીયા ગરબા ખરેખર કાબિલે તારીફ રહયા હતા કયારેક...

ચોક્કસ જગ્યાએ ઊભા રહીને બોલશો તોજ તમારા વાણી ની ઊર્જાથી લોકો સાક્ષર થશે, પણ જે તે જગ્યાએ તમારા અસ્તિત્વ નું હાજર રહેવું જરૂરી છે. નહિ બોલો તો પણ અનુભવીઓ તો આંખો ને પણ સમજશે જ. 

"મર્યાદા" શબ્દ ની મહત્તમ ભૂલ, સંધિ નથી તે છે... બાકી તો .... જીભ નો ટંકાર તો જોરદાર દાંત થી જ હોય છે!!!

ત્રિગર ની ગરબીમાં દ્વિજા નું ગરબા માં ઘુમવું યાની જીગર ની દીકરી નું એના માં અને બાપ નું સામીપ્ય સાયુજ્ય થકી સાધી, નવપલ્લિત જ્યોત ને પર્ણાગ્નિ થી ઉપર પરમ ધિષ્ણ અવસ્થાએ રાખવી ... આમીન

સદેહ અવસ્થા માં વાણી વિલાસ નથી...

જય ગુરુદેવ દત્તાત્રેય... 
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

Monday, October 16, 2023

Natraaj

Mostly the Sanskrut pandit are known that about 49 types of Agnee are available in Vedas theory but the Vedas theory how consider or how applicable with the 48 and 49 Agni is really very good understanding matter...
The 49th Agni is considered as only the panchmahaboot new tatva and we are knowing that as newborn baby in perticular human body..
Jay Gurudev Dattatreya
The moment of final 48 aaraa of Agnee moves out when the new one of is coming as 49th Agni and new Agni at that time and then after that is considered as newborn baby or panch mahabhut tatva..
Here are a few photos of lord Shiva described in this in the picture of my words motive and the other sculpture photo is describing 1.5 stage consideration of panchmahabhut tatva, saved by upper fire..
Fire motive is going always upper side not down..
These all are very odd and HiDeSign...
Jay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Saturday, October 14, 2023

ललिता सहस्र नामावली

written by M. Giridhar
॥ न्यासः ॥
अस्य श्रीललितासहस्रनामस्तोत्रमालामन्त्रस्य ।
वशिन्यादिवाग्देवता ऋषयः ।
अनुष्टुप्छन्दः ।
श्रीललितापरमेश्वरी देवता ।
श्रीमद्वाग्भवकूटेति बीजम् ।बीजम्
मध्यकूटेति शक्तिः ।
शक्तिकूटेति कीलकम् ।कीलकम्
श्रीललितामहात्रिपुरसुन्दरी -प्रसादसिद्धिद्वारा
चिन्तितफलावाप्त्यर्थे जपे विनियोगः ।
॥ ध्यानम् ॥
ध्यानम्

सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्
तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् ।स्मितमुखीमापीनवक्षोरुहाम्
पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं विभ्रतीं
सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् ॥ध्यायेत्परामम्बिकाम्

अरुणां करुणातरङ्गिताक्षीं
धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् ।धृतपाशाङ्कुशपुष्पबाणचापाम्
अणिमादिभिरावृतां मयुखैः
अहमित्येव विभावये भवानीम् ॥

ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं
हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीम् ।

सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं
श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम् ।।

सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां
समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् ।

अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां
जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् ॥


॥ अथ श्रीललितासहस्रनामस्तोत्रम् ॥श्रीललितासहस्रनामस्तोत्रम्
ॐ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्-सिंहासनेश्वरीश्रीमत् सिंहासनेश्वरी ।
चिदग्नि-कुण्ड -सम्भूता देवकार्य -देवकार्यसमुद्यता ॥ १॥
उद्यद्भानु-उद्यद्भानुसहस्राभा चतुर्बाहु -समन्विता ।
रागस्वरूप-पाशाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला ॥ २॥
मनोरूपेक्षु -मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्र-सायका ।
निजारुण-प्रभापूर -मज्जद्ब्रह्माण्ड-मण्डला ॥ ३॥
चम्पकाशोक-पुन्नाग -सौगन्धिक-लसत्कचा ।
कुरुविन्दमणि -श्रेणी -कनत्कोटीर-मण्डिता ॥ ४॥
अष्टमीचन्द्र-विभ्राज-दलिकस्थल-शोभिता ।
मुखचन्द्र -कलङ्काभ-मृगनाभि-विशेषका ॥ ५॥
वदनस्मर-माङ्गल्य-गृहतोरण -चिल्लिका ।
वक्त्रलक्ष्मी-परीवाह-चलन्मीनाभ-लोचना ॥ ६॥
नवचम्पक-पुष्पाभ -नासादण्ड-विराजिता ।
ताराकान्ति-तिरस्कारि-नासाभरण-भासुरा ॥ ७॥
कदम्बमञ्जरी-कॢप्त-कर्णपूर -मनोहरा ।
ताटङ्क-युगली -भूत -तपनोडुप -मण्डला ॥ ८॥
पद्मराग-शिलादर्श-शिलादर्शपरिभावि-कपोलभूः ।
नवविद्रुम -बिम्बश्री-न्यक्कारि-रदनच्छदा ॥ ९॥ or दशनच्छदा
शुद्ध -विद्याङ्कुराकार -द्विजपङ्क्ति-द्वयोज्ज्वला ।
कर्पूर -वीटिकामोद-समाकर्षि-समाकर्षिदिगन्तरा ॥ १०॥
निज-सल्लाप-माधुर्य -माधुर्यविनिर्भर्त्सित -कच्छपी । or निज-संलाप
मन्दस्मित-प्रभापूर -मज्जत्कामेश -मानसा ॥ ११॥
अनाकलित-सादृश्य-चिबुकश्री -विराजिता । or चुबुकश्री
कामेश -बद्ध-माङ्गल्य-सूत्र -शोभित-कन्धरा ॥ १२॥
कनकाङ्गद-केयूर -कमनीय-भुजान्विता ।
रत्नग्रैवेय -चिन्ताक-लोल-मुक्ता -फलान्विता ॥ १३॥
कामेश्वर -प्रेमरत्न -मणि-प्रतिपण-स्तनी ।
नाभ्यालवाल-रोमालि-लता-फल-कुचद्वयी ॥ १४॥
लक्ष्यरोम-लताधारता-समुन्नेय -मध्यमा ।
स्तनभार-दलन्मध्य-पट्टबन्ध-वलित्रया ॥ १५॥
अरुणारुण-कौसुम्भ -वस्त्र-भास्वत्-कटीतटी भास्वत् ।
रत्न-किङ्किणिका-रम्य-रशना-दाम-भूषिता ॥ १६॥
कामेश -ज्ञात-सौभाग्य-मार्दवोरु -द्वयान्विता ।
माणिक्य-मुकुटाकार -जानुद्वय -विराजिता ॥ १७॥
इन्द्रगोप-परिक्षिप्त-स्मरतूणाभ -जङ्घिका ।
गूढगुल्फा कूर्मपृष्ठ -जयिष्णु-जयिष्णुप्रपदान्विता ॥ १८॥
नख-दीधिति-संछन्न -नमज्जन-तमोगुणा ।
पदद्वय-प्रभाजाल-पराकृत -सरोरुहा ॥ १९॥
सिञ्जान-मणिमञ्जीर-मण्डित-श्री-पदाम्बुजा । or शिञ्जान
मराली-मन्दगमना महालावण्य-शेवधिः ॥ २०॥
सर्वारुणाऽनवद्याङ्गी सर्वाभरण -भूषिता ।
शिव-कामेश्वराङ्कस्था शिवा स्वाधीन-वल्लभा ॥ २१॥
सुमेरु -मध्य-श‍ृङ्गस्था श्रीमन्नगर-नायिका ।
चिन्तामणि-गृहान्तस्था पञ्च-ब्रह्मासन-स्थिता ॥ २२॥
महापद्माटवी-संस्था कदम्बवन-वासिनी ।
सुधासागर -मध्यस्था कामाक्षी कामदायिनी ॥ २३॥
देवर्षि -देवर्षिगण-संघात -स्तूयमानात्म -वैभवा ।
भण्डासुर -वधोद्युक्त -शक्तिसेना -समन्विता ॥ २४॥
सम्पत्करी-समारूढ-सिन्धुर -व्रज-सेविता ।
अश्वारूढाधिष्ठिताश्व-कोटि-कोटिभिरावृता ॥ २५॥
चक्रराज-रथारूढ-सर्वायुध -परिष्कृता ।
गेयचक्र -रथारूढ-मन्त्रिणी-परिसेविता ॥ २६॥
किरिचक्र-रथारूढ-दण्डनाथा-पुरस्कृता ।
ज्वाला-मालिनिकाक्षिप्त-वह्निप्राकार-मध्यगा ॥ २७॥
भण्डसैन्य -वधोद्युक्त -शक्ति-विक्रम-हर्षिता ।
नित्या-पराक्रमाटोप-निरीक्षण-समुत्सुका ॥ २८॥
भण्डपुत्र -वधोद्युक्त -बाला-विक्रम-नन्दिता ।
मन्त्रिण्यम्बा-विरचित-विषङ्ग-वध-तोषिता ॥ २९॥
विशुक्र -प्राणहरण-वाराही-वीर्य-वीर्यनन्दिता ।
कामेश्वर -मुखालोक -कल्पित-श्रीगणेश्वरा ॥ ३०॥
महागणेश -निर्भिन्न -विघ्नयन्त्र-प्रहर्षिता ।
भण्डासुरेन्द्र -निर्मुक्त -शस्त्र-प्रत्यस्त्र-वर्षिणी ॥ ३१॥
कराङ्गुलि -नखोत्पन्न-नारायण-दशाकृतिः ।
महा-पाशुपतास्त्राग्नि -निर्दग्धासुर -सैनिका ॥ ३२॥
कामेश्वरास्त्र -निर्दग्ध -सभण्डासुर -शून्यका ।
ब्रह्मोपेन्द्र -महेन्द्रादि -देव -संस्तुत -वैभवा ॥ ३३॥
हर-नेत्राग्नि -संदग्ध -काम-सञ्जीवनौषधिः ।
श्रीमद्वाग्भव-कूटैक -स्वरूप-मुख -पङ्कजा ॥ ३४॥
कण्ठाधः-कटि-पर्यन्त -मध्यकूट -स्वरूपिणी ।
शक्ति-कूटैकतापन्न -कट्यधोभाग-धारिणी ॥ ३५॥
मूल -मन्त्रात्मिका मूलकूटत्रय -कलेवरा ।
कुलामृतैक -रसिका कुलसंकेत -पालिनी ॥ ३६॥
कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी ।
अकुला समयान्तस्था समयाचार-तत्परा ॥ ३७॥
मूलाधारैक -निलया ब्रह्मग्रन्थि-विभेदिनी ।
मणि-पूरान्तरुदिता विष्णुग्रन्थि -विभेदिनी ॥ ३८॥
आज्ञा-चक्रान्तरालस्था रुद्रग्रन्थि-विभेदिनी ।
सहस्राराम्बुजारूढा सुधा -साराभिवर्षिणी ॥ ३९॥
तडिल्लता-समरुचिः षट्चक्रोपरि-संस्थिता ।
महासक्तिः कुण्डलिनी बिसतन्तु-बिसतन्तुतनीयसी ॥ ४०॥
भवानी भावनागम्या भवारण्य-कुठारिका ।
भद्रप्रिया भद्रमूर्तिर् भक्त-सौभाग्यदायिनी ॥ ४१॥
भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या भयापहा ।
शाम्भवी शारदाराध्या शर्वाणी शर्मदायिनी ॥ ४२॥
शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्र-निभानना ।
शातोदरी शान्तिमती निराधारा निरञ्जना ॥ ४३॥
निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला ।
निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा ॥ ४४॥
नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया ।
नित्यशुद्धा नित्यबुद्धा निरवद्या निरन्तरा ॥ ४५॥
निष्कारणा निष्कलङ्का निरुपाधिर् निरीश्वरा ।
नीरागा रागमथनी निर्मदा मदनाशिनी ॥ ४६॥
निश्चिन्ता निरहंकारा निर्मोहा मोहनाशिनी ।
निर्ममा ममताहन्त्री निष्पापा पापनाशिनी ॥ ४७॥
निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी ।
निःसंशया संशयघ्नी निर्भवा भवनाशिनी ॥ ४८॥ or निस्संशया
निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी ।
निर्नाशा मृत्युमथनी निष्क्रिया निष्परिग्रहा ॥ ४९॥
निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया ।
दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा ॥ ५०॥
दुष्टदूरा दुराचार-शमनी दोषवर्जिता ।
सर्वज्ञा सान्द्रकरुणा समानाधिक-वर्जिता ॥ ५१॥
सर्वशक्तिमयी सर्व-सर्वमङ्गला सद्गतिप्रदा ।
सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्र -स्वरूपिणी ॥ ५२॥
सर्व-सर्वयन्त्रात्मिका सर्व-सर्वतन्त्ररूपा मनोन्मनी ।
माहेश्वरी महादेवी महालक्ष्मीर् मृडप्रिया ॥ ५३॥
महारूपा महापूज्या महापातक-नाशिनी ।
महामाया महासत्त्वा महाशक्तिर् महारतिः ॥ ५४॥
महाभोगा महैश्वर्या महावीर्या महाबला ।
महाबुद्धिर् महासिद्धिर् महायोगेश्वरेश्वरी ॥ ५५॥
महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना ।
महायाग-क्रमाराध्या महाभैरव -पूजिता ॥ ५६॥
महेश्वर -महाकल्प-महाताण्डव-साक्षिणी ।
महाकामेश -महिषी महात्रिपुर -सुन्दरी ॥ ५७॥
चतुःषष्ट्युपचाराढ्या चतुःषष्टिकलामयी ।
महाचतुः -षष्टिकोटि-योगिनी-गणसेविता ॥ ५८॥
मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डल-मध्यगा ।
चारुरूपा चारुहासा चारुचन्द्र-कलाधरा ॥ ५९॥
चराचर-जगन्नाथा चक्रराज-निकेतना ।
पार्वती पद्मनयना पद्मराग-समप्रभा ॥ ६०॥
पञ्च-प्रेतासनासीना पञ्चब्रह्म-स्वरूपिणी ।
चिन्मयी परमानन्दा विज्ञान-घनरूपिणी ॥ ६१॥
ध्यान-ध्यातृ-ध्येयरूपा धर्माधर्म -धर्माधर्मविवर्जिता ।
विश्वरूपा जागरिणी स्वपन्ती तैजसात्मिका ॥ ६२॥
सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था -विवर्जिता ।
सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी ॥ ६३॥
संहारिणी रुद्ररूपा तिरोधान-करीश्वरी ।
सदाशिवाऽनुग्रहदा पञ्चकृत्य -परायणा ॥ ६४॥
भानुमण्डल -मध्यस्था भैरवी भगमालिनी ।
पद्मासना भगवती पद्मनाभ-सहोदरी ॥ ६५॥
उन्मेष -निमिषोत्पन्न-विपन्न-भुवनावली ।
सहस्र-शीर्षवदना सहस्राक्षी सहस्रपात् ॥सहस्रपात् ६६॥
आब्रह्म-कीट-जननी वर्णाश्रम -विधायिनी ।
निजाज्ञारूप-निगमा पुण्यापुण्य -फलप्रदा ॥ ६७॥
श्रुति -सीमन्त-सिन्दूरी-कृत -पादाब्ज-धूलिका ।
सकलागम-सन्दोह-शुक्ति -सम्पुट -मौक्तिका ॥ ६८॥
पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी ।
अम्बिकाऽनादि-निधना हरिब्रह्मेन्द्र -सेविता ॥ ६९॥
नारायणी नादरूपा नामरूप-विवर्जिता ।
ह्रींकारी ह्रीमती हृद्या हेयोपादेय -वर्जिता ॥ ७०॥
राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना ।
रञ्जनी रमणी रस्या रणत्किङ्किणि-मेखला ॥ ७१॥
रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया ।
रक्षाकरी राक्षसघ्नी रामा रमणलम्पटा ॥ ७२॥
काम्या कामकलारूपा कदम्ब-कुसुम -प्रिया ।
कल्याणी जगतीकन्दा करुणा-रस-सागरा ॥ ७३॥
कलावती कलालापा कान्ता कादम्बरीप्रिया ।
वरदा वामनयना वारुणी-मद-विह्वला ॥ ७४॥
विश्वाधिका वेदवेद्या विन्ध्याचल-निवासिनी ।
विधात्री वेदजननी विष्णुमाया विलासिनी ॥ ७५॥
क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्र -क्षेत्रज्ञ -पालिनी ।
क्षयवृद्धि -विनिर्मुक्ता क्षेत्रपाल -समर्चिता ॥ ७६॥
विजया विमला वन्द्या वन्दारु-जन-वत्सला ।
वाग्वादिनी वामकेशी वह्निमण्डल-वासिनी ॥ ७७॥
भक्तिमत्-कल्पलतिका भक्तिमत् पशुपाश -विमोचिनी ।
संहृताशेष -पाषण्डा सदाचार-प्रवर्तिका ॥ ७८॥ or पाखण्डा
तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका ।
तरुणी तापसाराध्या तनुमध्या तमोऽपहा ॥ ७९॥
चितिस्तत्पद-लक्ष्यार्था चिदेकरस -रूपिणी ।
स्वात्मानन्द-लवीभूत -ब्रह्माद्यानन्द-सन्ततिः ॥ ८०॥
परा प्रत्यक्चितीरूपा पश्यन्ती परदेवता ।
मध्यमा वैखरीरूपा भक्त-मानस-हंसिका ॥ ८१॥
कामेश्वर -प्राणनाडी कृतज्ञा कामपूजिता ।
श‍ृङ्गार-रस-सम्पूर्णा जया जालन्धर-स्थिता ॥ ८२॥
ओड्याणपीठ-निलया बिन्दु-मण्डलवासिनी ।
रहोयाग-क्रमाराध्या रहस्तर्पण -तर्पिता ॥ ८३॥
सद्यःप्रसादिनी विश्व-साक्षिणी साक्षिवर्जिता ।
षडङ्गदेवता -युक्ता षाड्गुण्य -परिपूरिता ॥ ८४॥
नित्यक्लिन्ना निरुपमा निर्वाण -सुख -दायिनी ।
नित्या-षोडशिका-रूपा श्रीकण्ठार्ध-श्रीकण्ठार्धशरीरिणी ॥ ८५॥
प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी ।
मूलप्रकृतिर् अव्यक्ता व्यक्ताव्यक्त-स्वरूपिणी ॥ ८६॥
व्यापिनी विविधाकारा विद्याविद्या-स्वरूपिणी ।
महाकामेश -नयन-कुमुदाह्लाद -कौमुदी ॥ ८७॥
भक्त-हार्द-हार्दतमोभेद -भानुमद्भानु -भानुमद्भानुसन्ततिः ।
शिवदूती शिवाराध्या शिवमूर्तिः शिवङ्करी ॥ ८८॥
शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता ।
अप्रमेया स्वप्रकाशा मनोवाचामगोचरा ॥ ८९॥
चिच्छक्तिश् चेतनारूपाचिच्छक्तिश् चेतनारूपा जडशक्तिर् जडात्मिका ।
गायत्री व्याहृतिः सन्ध्या द्विजवृन्द -निषेविता ॥ ९०॥
तत्त्वासना तत्त्वमयी पञ्च-कोशान्तर-स्थिता ।
निःसीम-महिमा नित्य-यौवना मदशालिनी ॥ ९१॥ or निस्सीम
मदघूर्णित -रक्ताक्षी मदपाटल-गण्डभूः ।
चन्दन-द्रव-दिग्धाङ्गी चाम्पेय -कुसुम -प्रिया ॥ ९२॥
कुशला कोमलाकारा कुरुकुल्ला कुलेश्वरी ।
कुलकुण्डालया कौल-मार्ग-मार्गतत्पर-सेविता ॥ ९३॥
कुमार -गणनाथाम्बा तुष्टिः पुष्टिर् मतिर् धृतिः ।
शान्तिः स्वस्तिमती कान्तिर् नन्दिनी विघ्ननाशिनी ॥ ९४॥
तेजोवती त्रिनयना लोलाक्षी-कामरूपिणी ।
मालिनी हंसिनी माता मलयाचल-वासिनी ॥ ९५॥
सुमुखी नलिनी सुभ्रूः शोभना सुरनायिका ।
कालकण्ठी कान्तिमती क्षोभिणी सूक्ष्मरूपिणी ॥ ९६॥
वज्रेश्वरी वामदेवी वयोऽवस्था-विवर्जिता ।
सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी ॥ ९७॥
विशुद्धिचक्र -निलयाऽऽरक्तवर्णा त्रिलोचना ।
खट्वाङ्गादि-प्रहरणा वदनैक -समन्विता ॥ ९८॥
पायसान्नप्रिया त्वक्स्था पशुलोक -भयङ्करी ।
अमृतादि-महाशक्ति-संवृता डाकिनीश्वरी ॥ ९९॥
अनाहताब्ज-निलया श्यामाभा वदनद्वया ।
दंष्ट्रोज्ज्वलाऽक्ष -मालादि-धरा रुधिरसंस्थिता ॥ १००॥
कालरात्र्यादि-शक्त्यौघ-वृता स्निग्धौदनप्रिया ।
महावीरेन्द्र -वरदा राकिण्यम्बा-स्वरूपिणी ॥ १०१॥
मणिपूराब्ज -निलया वदनत्रय-संयुता ।
वज्रादिकायुधोपेता डामर्यादिभिरावृता ॥ १०२॥
रक्तवर्णा मांसनिष्ठा गुडान्न -प्रीत-मानसा ।
समस्तभक्त-सुखदा लाकिन्यम्बा-स्वरूपिणी ॥ १०३॥
स्वाधिष्ठानाम्बुज -गता चतुर्वक्त्र -मनोहरा ।
शूलाद्यायुध -सम्पन्ना पीतवर्णाऽतिगर्विता ॥ १०४॥
मेदोनिष्ठा मधुप्रीता बन्धिन्यादि-समन्विता ।
दध्यन्नासक्त-हृदया काकिनी-रूप-धारिणी ॥ १०५॥
मूलाधाराम्बुजारूढा पञ्च-वक्त्राऽस्थि-संस्थिता ।
अङ्कुशादि -प्रहरणा वरदादि-निषेविता ॥ १०६॥
मुद्गौदनासक्त -चित्ता साकिन्यम्बा-स्वरूपिणी ।
आज्ञा-चक्राब्ज-निलया शुक्लवर्णा षडानना ॥ १०७॥
मज्जासंस्था हंसवती -मुख्य -शक्ति-समन्विता ।
हरिद्रान्नैक -रसिका हाकिनी-रूप-धारिणी ॥ १०८॥
सहस्रदल-पद्मस्था सर्व-सर्ववर्णोप-शोभिता ।
सर्वायुधधरा शुक्ल -संस्थिता सर्वतोमुखी ॥ १०९॥
सर्वौदन-प्रीतचित्ता याकिन्यम्बा-स्वरूपिणी ।
स्वाहा स्वधाऽमतिर् मेधा श्रुतिः स्मृतिर् अनुत्तमा ॥ ११०॥
पुण्यकीर्तिः पुण्यलभ्या पुण्यश्रवण -कीर्तना ।
पुलोमजार्चिता बन्ध-मोचनी बन्धुरालका ॥ १११॥ or मोचनी बर्बरालका
विमर्शरूपिणी विद्या वियदादि-जगत्प्रसूः ।
सर्वव्याधि -प्रशमनी सर्वमृत्यु -सर्वमृत्युनिवारिणी ॥ ११२॥
अग्रगण्याऽचिन्त्यरूपा कलिकल्मष-नाशिनी ।
कात्यायनी कालहन्त्री कमलाक्ष-निषेविता ॥ ११३॥
ताम्बूल -पूरित -मुखी दाडिमी-कुसुम -प्रभा ।
मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी ॥ ११४॥
नित्यतृप्ता भक्तनिधिर् नियन्त्री निखिलेश्वरी ।
मैत्र्यादि -वासनालभ्या महाप्रलय-साक्षिणी ॥ ११५॥
परा शक्तिः परा निष्ठा प्रज्ञानघन-रूपिणी ।
माध्वीपानालसा मत्ता मातृका-वर्ण-वर्णरूपिणी ॥ ११६॥
महाकैलास -निलया मृणाल-मृदु-दोर्लता ।
महनीया दयामूर्तिर् महासाम्राज्य-शालिनी ॥ ११७॥
आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता ।
श्री-षोडशाक्षरी-विद्या त्रिकूटा कामकोटिका ॥ ११८॥
कटाक्ष-किङ्करी-भूत -कमला-कोटि-सेविता ।
शिरःस्थिता चन्द्रनिभा भालस्थेन्द्र -धनुःप्रभा ॥ ११९॥
हृदयस्था रविप्रख्या त्रिकोणान्तर-दीपिका ।
दाक्षायणी दैत्यहन्त्री दक्षयज्ञ-विनाशिनी ॥ १२०॥
दरान्दोलित-दीर्घाक्षी दर-हासोज्ज्वलन्-मुखीहासोज्ज्वलन् मुखी ।
गुरुमूर्तिर् गुणनिधिर् गोमाता गुहजन्मभूः ॥ १२१॥
देवेशी दण्डनीतिस्था दहराकाश-रूपिणी ।
प्रतिपन्मुख्य -राकान्त-तिथि-मण्डल-पूजिता ॥ १२२॥
कलात्मिका कलानाथा काव्यालाप-विनोदिनी । or विमोदिनी
सचामर-रमा-वाणी-सव्य-दक्षिण-सेविता ॥ १२३॥
आदिशक्तिर् अमेयाऽऽत्मा परमा पावनाकृतिः ।
अनेककोटि -ब्रह्माण्ड-जननी दिव्यविग्रहा ॥ १२४॥
क्लींकारी केवला गुह्या कैवल्य -पददायिनी ।
त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिस् त्रिदशेश्वरी त्रिमूर्तिस् त्रिदशेश्वरी ॥ १२५॥
त्र्यक्षरी दिव्य-गन्धाढ्या सिन्दूर-तिलकाञ्चिता ।
उमा शैलेन्द्रतनया गौरी गन्धर्व-गन्धर्वसेविता ॥ १२६॥
विश्वगर्भा स्वर्णगर्भाऽवरदा वागधीश्वरी ।
ध्यानगम्याऽपरिच्छेद्या ज्ञानदा ज्ञानविग्रहा ॥ १२७॥
सर्ववेदान्त -संवेद्या सत्यानन्द-स्वरूपिणी ।
लोपामुद्रार्चिता लीला-कॢप्त-ब्रह्माण्ड-मण्डला ॥ १२८॥
अदृश्या दृश्यरहिता विज्ञात्री वेद्यवर्जिता ।
योगिनी योगदा योग्या योगानन्दा युगन्धरा ॥ १२९॥
इच्छाशक्ति-ज्ञानशक्ति-क्रियाशक्ति-स्वरूपिणी ।
सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूप -धारिणी ॥ १३०॥
अष्टमूर्तिर् अजाजैत्री लोकयात्रा-विधायिनी । or अजाजेत्री
एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैतवर्जिता ॥ १३१॥
अन्नदा वसुदा वृद्धा ब्रह्मात्मैक्य -स्वरूपिणी ।
बृहती ब्राह्मणी ब्राह्मी ब्रह्मानन्दा बलिप्रिया ॥ १३२॥
भाषारूपा बृहत्सेना भावाभाव-विवर्जिता ।
सुखाराध्या शुभकरी शोभना सुलभा गतिः ॥ १३३॥
राज-राजेश्वरी राज्य-दायिनी राज्य-वल्लभा ।
राजत्कृपा राजपीठ-निवेशित -निजाश्रिता ॥ १३४॥
राज्यलक्ष्मीः कोशनाथा चतुरङ्ग -बलेश्वरी ।
साम्राज्य-दायिनी सत्यसन्धा सागरमेखला ॥ १३५॥
दीक्षिता दैत्यशमनी सर्वलोक -वशङ्करी ।
सर्वार्थदात्री सावित्री सच्चिदानन्द-रूपिणी ॥ १३६॥
देश -कालापरिच्छिन्ना सर्वगा सर्वमोहिनी ।
सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी ॥ १३७॥
सर्वोपाधि-विनिर्मुक्ता सदाशिव-पतिव्रता ।
सम्प्रदायेश्वरी साध्वी गुरुमण्डल -रूपिणी ॥ १३८॥
कुलोत्तीर्णा भगाराध्या माया मधुमती मही ।
गणाम्बा गुह्यकाराध्या कोमलाङ्गी गुरुप्रिया ॥ १३९॥
स्वतन्त्रा सर्वतन्त्रेशी दक्षिणामूर्ति -दक्षिणामूर्तिरूपिणी ।
सनकादि-समाराध्या शिवज्ञान-प्रदायिनी ॥ १४०॥
चित्कलाऽऽनन्द-कलिका प्रेमरूपा प्रियङ्करी ।
नामपारायण-प्रीता नन्दिविद्या नटेश्वरी ॥ १४१॥
मिथ्या-जगदधिष्ठाना मुक्तिदा मुक्तिरूपिणी ।
लास्यप्रिया लयकरी लज्जा रम्भादिवन्दिता ॥ १४२॥
भवदाव-सुधावृष्टिः पापारण्य-दवानला ।
दौर्भाग्य -तूलवातूला जराध्वान्त-रविप्रभा ॥ १४३॥
भाग्याब्धि-चन्द्रिका भक्त-चित्तकेकि -घनाघना ।
रोगपर्वत -दम्भोलिर् मृत्युदारु -कुठारिका ॥ १४४॥
महेश्वरी महाकाली महाग्रासा महाशना ।
अपर्णा चण्डिका चण्डमुण्डासुर -निषूदिनी ॥ १४५॥
क्षराक्षरात्मिका सर्व-सर्वलोकेशी विश्वधारिणी ।
त्रिवर्गदात्री सुभगा त्र्यम्बका त्रिगुणात्मिका ॥ १४६॥
स्वर्गापवर्गदा शुद्धा जपापुष्प -निभाकृतिः ।
ओजोवती द्युतिधरा यज्ञरूपा प्रियव्रता ॥ १४७॥
दुराराध्या दुराधर्षा पाटली-कुसुम -प्रिया ।
महती मेरुनिलया मन्दार-कुसुम -प्रिया ॥ १४८॥
वीराराध्या विराड्रूपा विरजा विश्वतोमुखी ।
प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी ॥ १४९॥
मार्ताण्ड -भैरवाराध्या मन्त्रिणीन्यस्त-राज्यधूः । or मार्तण्ड
त्रिपुरेशी जयत्सेना निस्त्रैगुण्या परापरा ॥ १५०॥
सत्य-ज्ञानानन्द-रूपा सामरस्य-परायणा ।
कपर्दिनी कलामाला कामधुक् कामरूपिणी ॥ १५१॥
कलानिधिः काव्यकला रसज्ञा रसशेवधिः ।
पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा ॥ १५२॥
परंज्योतिः परंधाम परमाणुः परात्परा ।
पाशहस्ता पाशहन्त्री परमन्त्र-विभेदिनी ॥ १५३॥
मूर्ताऽमूर्ताऽनित्यतृप्ता मुनिमानस -हंसिका ।
सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ॥ १५४॥
ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा बुधार्चिता ।
प्रसवित्री प्रचण्डाऽऽज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः ॥ १५५॥
प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठ-रूपिणी ।
विश‍ृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः ॥ १५६॥
मुकुन्दा मुक्तिनिलया मूलविग्रह -रूपिणी ।
भावज्ञा भवरोगघ्नी भवचक्र-प्रवर्तिनी ॥ १५७॥
छन्दःसारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी ।
उदारकीर्तिर् उद्दामवैभवा वर्णरूपिणी ॥ १५८॥
जन्ममृत्यु-जन्ममृत्युजरातप्त-जनविश्रान्ति-दायिनी ।
सर्वोपनिष-दुद्-दुद्घुष्टा शान्त्यतीत-कलात्मिका ॥ १५९॥
गम्भीरा गगनान्तस्था गर्विता गानलोलुपा ।
कल्पना-रहिता काष्ठाऽकान्ता कान्तार्ध-कान्तार्धविग्रहा ॥ १६०॥
कनत्कनकता-टङ्का लीला-विग्रह-धारिणी ॥ १६१॥
अजा क्षयविनिर्मुक्ता मुग्धा क्षिप्र-प्रसादिनी ।
अन्तर्मुख -समाराध्या बहिर्मुख -सुदुर्लभा ॥ १६२॥
त्रयी त्रिवर्गनिलया त्रिस्था त्रिपुरमालिनी ।
निरामया निरालम्बा स्वात्मारामा सुधासृतिः ॥ १६३॥ or सुधास्रुतिः
संसारपङ्क -निर्मग्न -समुद्धरण -पण्डिता ।
यज्ञप्रिया यज्ञकर्त्री यजमान-स्वरूपिणी ॥ १६४॥
धर्माधारा धनाध्यक्षा धनधान्य-विवर्धिनी ।
विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमण-कारिणी ॥ १६५॥
विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी ।
अयोनिर् योनिनिलया कूटस्था कुलरूपिणी ॥ १६६॥
वीरगोष्ठीप्रिया वीरा नैष्कर्म्या नादरूपिणी ।
विज्ञानकलना कल्या विदग्धा बैन्दवासना ॥ १६७॥
तत्त्वाधिका तत्त्वमयी तत्त्वमर्थ-तत्त्वमर्थस्वरूपिणी ।
सामगानप्रिया सौम्या सदाशिव-कुटुम्बिनी ॥ १६८॥ or सोम्या
सव्यापसव्य-मार्गस्था सर्वापद्विनिवारिणी ।
स्वस्था स्वभावमधुरा धीरा धीरसमर्चिता ॥ १६९॥
चैतन्यार्घ्य -चैतन्यार्घ्यसमाराध्या चैतन्य -कुसुमप्रिया ।
सदोदिता सदातुष्टा तरुणादित्य-पाटला ॥ १७०॥
दक्षिणा-दक्षिणाराध्या दरस्मेर -मुखाम्बुजा ।
कौलिनी-केवलाऽनर्घ्य -केवलाऽनर्घ्यकैवल्य -पददायिनी ॥ १७१॥
स्तोत्रप्रिया स्तुतिमती श्रुति -संस्तुत -वैभवा ।
मनस्विनी मानवती महेशी मङ्गलाकृतिः ॥ १७२॥
विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिणी ।
प्रगल्भा परमोदारा परामोदा मनोमयी ॥ १७३॥
व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी ।
पञ्चयज्ञ-प्रिया पञ्च-प्रेत -मञ्चाधिशायिनी ॥ १७४॥
पञ्चमी पञ्चभूतेशी पञ्च-संख्योपचारिणी ।
शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शम्भुमोहिनी ॥ १७५॥
धराधरसुता धन्या धर्मिणी धर्मवर्धिनी ।
लोकातीता गुणातीता सर्वातीता शमात्मिका ॥ १७६॥
कार्यकारण -निर्मुक्ता कामकेलि -तरङ्गिता ।
बन्धूक -कुसुमप्रख्या बाला लीलाविनोदिनी ।
सुमङ्गली सुखकरी सुवेषाढ्या सुवासिनी ॥ १७७॥
सुवासिन्यर्चन -प्रीताऽऽशोभना शुद्धमानसा ।
बिन्दु-तर्पण -सन्तुष्टा पूर्वजा त्रिपुराम्बिका ॥ १७८॥
दशमुद्रा -समाराध्या त्रिपुराश्री -वशङ्करी ।
ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेय -स्वरूपिणी ॥ १७९॥
योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणाम्बा त्रिकोणगा ।
अनघाऽद्भुत -चारित्रा वाञ्छितार्थ-वाञ्छितार्थप्रदायिनी ॥ १८०॥
अभ्यासातिशय-ज्ञाता षडध्वातीत-रूपिणी ।
अव्याज-करुणा-मूर्तिर् अज्ञान-ध्वान्त-दीपिका ॥ १८१॥
आबाल-गोप-विदिता सर्वानुल्लङ्घ्य -शासना ।
श्रीचक्रराज-निलया श्रीमत्-त्रिपुरसुन्दरी श्रीमत् त्रिपुरसुन्दरी ॥ १८२॥
श्रीशिवा शिव-शक्त्यैक्य -रूपिणी ललिताम्बिका ।
एवं श्रीललिता देव्या नाम्नां साहस्रकं जगुः ॥
॥ इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहयग्रीवागस्त्यसंवादे
श्रीललिता सहस्रनाम स्तोत्र कथनं सम्पूर्णम् ॥सम्पूर्णम्

Monday, October 9, 2023

બર ઓળખ ચિન્હ રૂપે વ્યક્તિના આજ્ઞાચક્ર પર હોય છે

હ્રીં બોલી યજ્ઞ ની આહુતિ
પણ હિન/ હિં સાથે દ તો અને તો જ દેશ ની વાત!!!!!
આટલો મ અને ન માં ઉર્જા નો ફેર છે, ર કાર વગર..

નરમ અને મરન માં પણ ભેદ છે.

હ્રીં યાની અડધા ર કાર નો ઠંડો હ એને પવિત્ર અગ્નિ અર્પવાની

જે હિં/હિન છે તેને સુધારવાની કોશિષ કરવા દ કાર રૂપી અક્ષર ઊર્જા થી સ્વસ્તિ વચન થી શુદ્ધ કરવા સમાજ માં હકારાત્મક અભિગમ એના થકી લાવવા કોશિષ કરવાની.. મારી જાણ અનુસાર બર ઓળખ ચિન્હ રૂપે કરેલું નિશાન એ વ્યક્તિના આજ્ઞાચક્ર પર હોય છે ..

આપણને પૂર્વજો એ અડધા સ્વર અને અડધા વ્યંજન આપ્યા પણ કયારેય વાક્ય માં વપરાતી સંજ્ઞા ઓ અડધી નથી આપી.. આપી તો પણ બે પૂર્ણ ને ભેગી કરી આપી અડધી નહિ..જુઓ.. ખાસ તો અલ્પવિરામ અને પૂર્ણ વિરામ•, અવતરણ", અનુપાત:... 

એક સમય હતો કે જ્યારે પારસીઓ પૂર્ણાક્ષર બોલવાનો જ આગ્રહ રાખવા જતાં બહોળું બોલી ભાષા અશુદ્ધ સાથે બોલતા. આજે પણ સુરતી લાલા ની બોલી વિશિષ્ઠ છે જ...

ગુજરાતી નાટક હતું.. "અધૂરા તોય મધુરા"

બાકી વેદો તો ઉપર નીચે ની માત્રા સહિત હાથો ના હલનચલન સાથે બોલતી ભાષા છે અને એ પણ ઓન ધ સ્પોટ ક્રિયાપ્રતિક્રિયા સાથે.. અનુભૂતિઓ વિશિષ્ઠ ખુદને મળેજ છે જયારે વેદિક સંસ્કૃત ઋચા ના શ્લોકો બોલતા હોય..


હાઈકુ 

ખોટા મુખોંટા
કંઇક ઓર ને જ
કંઇક ઓર.

દર્પણ જૂઠું.
દિલમાં હોય દર્દ
હસતું મુખ.

પાસેના મિત્રો
દુરભાશ થકી જ
હાલ પૂછે છે.

વ્યથિત આંખો
હિસાબી શાખાના જ
બેહિસાબમાં.

હાલ માં વ્યોમ
વાયવ્ય ત્યજી નિત્ય
નૈઋત્ય ઓથે.

પૂછતા સ્નેહી,
આંખોના પલાણ થી
સ્નેહાશ્રુ જુએ.

વાત તો છે જ.
મોબાઈલ વિનાનો
એક અરસો.

અરસા વિના
મોબાઈલ જિંદગી
યાંત્રિકતામાં!!

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જિગર
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

શુભ પ્રભાત 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

બારદો અને હોશ મા પુનર્જન્મ ની પુર્વ ધારણા

સવાલ ખૂબ જ લાખો રૂપિયાનો કે કરોડો રૂપિયાનો કહી શકાય કે જેમ લામાં લોકો બારદોની ક્રિયા દરમિયાન હોશ મૃત્યુ પામતા હોય છે એવી રીતે શું હોશ માં જન્મ લઈ શકાય??

આમ તો હું આ વાત ઉપર મારુ સ્ટેશન કદાચ ક્યારેય ન આપત પણ જ્યારે અને જે ઘડીએ મેં અષ્ટવક્ર ગીતા નો 20 મો અધ્યાય વાંચ્યો અને સમજ્યો એ વખતે હું કવ યાની કી કોણ એ જ માત્ર સમજી શક્યો અને એટલું જ સમજ્યો કે એટલું જ જાણી શક્યો કે કોઈક ક્રિયા થાય છે ત્યારે એની અસર થતી જે ચોક્કસ આનુસંગિક ક્ષેત્રમાં જકડાયેલા વ્યક્તિઓ હોય છે એમને ખબર પડે છે કે આ ક્રિયા થઈ અને એ પછી જ એને અનુરૂપ બીજું વર્તન થતું હોય છે અને એ પણ મનુષ્યની સાથે જાણમાં અને આથી જ તિબ્બત ના લામા ની મૃત્યુ ની બારદોની ક્રિયા દરમિયાન મળતું હોશ સાચવીને મળેલું મૃત્યુ વિષય ઊંચો પણ એ જ રીતે મનુષ્ય ક્યારેય પોતે હોશમાં જન્મ નથી લઈ શકતો પણ બીજાની બુદ્ધિનો ઉપયોગ કરીને અથવા તો બીજાના મનાદી કરણનો ઉપયોગ કરીને અથવા તો બીજાના મન મસ્તિષ્ક અને મગજની અંદરની એની પોતાની અથવા તો એના કુળની કોઈ યાદીનો ઉપયોગ કરીને અથવા તો મનનું રહસ્ય અને નિયંત્રણ જે જાણતું હોય એ વ્યક્તિ વિશેષ ગુરુના આધીન રહીને થોડાક સમય બાદ અથવા થોડા વર્ષો બાદ ફરીથી એ જાણી શકે છે કે એનો જન્મ જે રીતે થયો છે એ અને એ કયા કુળમાં પહેલા હતો અને હવે કયા કુળમાં જન્મ્યો છે પરંતુ આ ક્રિયા દરમિયાન આપણે માત્ર ચાર ઋષિમુનિઓના નામ યાદ રાખવા જેવા છે સનકાદી ઋષિઓ જેને કીધા કે જે ચારેચારના નામ માત્ર સ ઉપરથી જ આવેલા છે અને એ ચારેચાર હર હંમેશ નાના રહે છે...

સનત, સનક, સનંદન, સનાતન...


જ્યારે શિવ મહાપુરાણ ની અંદર બે એવા ઋષિઓ છે જેનો ઉલ્લેખ ચોક્કસ સ્વરૂપની અંદર કરવામાં આવ્યો છે એમાંના એક છે બાલ ખીલ્ય.. અને જૈગીષવ્ય

વધુ માહિતી ગુગલ પર ઉપલબ્ધ

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:



Sunday, October 8, 2023

અમે રી કા

•અમેરિકાથી છૂટેલ અફઘાનિસ્તાનના તમંચા થી હમાસ ગોળી છોડે છે.  
•યુક્રેનમાંની અમેરિકા ની બાયોલોજીકલ લેબ ના વિરોધ માં રશિયા યુક્રેન લડે છે સાથે nato નો પણ વિરોધ છે.  
•અમેરિકામાં ગમે તેટલી રાજકીય આંધી આવી ડોલર તૂટ્યો નથી.  
•અમેરિકાની એજન્સી રિપોર્ટ થી કેનેડા બબ્ડે છે  
• ભારત માટે મિડલ ઇસ્ટ ક્યું?  
•દરેક ભારતીય સમાચાર એજન્સી અમેરિકા યુરોપ ની જેમ મિડલ ઈસ્ટ માં તકલીફ છે એમ કેમ કહે છે??  
•અમેરિકાથી પાકિસ્તાન સાથે ભારત સાબદુ રહેતું હતું. હવે ચીન ને છંછેડી ભારત સાથે મિત્ર ભાવ કેમ રાખે?  
•પાડોશી સાથે સંબંધ સારો રાખવો ભારતના લોકોના હિતમાં પણ છે જ ને!!  
•શસ્ત્રો, સેટેલાઇટ થી પ્રોઢ ન ભણે?  
•દરેક દેશ ની આંતરિક શકિત કેમ તોડાય તેનો હિસાબ હાલની ટૂલકિટ રાખતી હોય છે. છતાં આંખ આડા કાન કરનાર અઘોરી ને, જે ઘર માં પનાહ મલે છે, તેમના બચર વાળ દેખાતા નથી?  
•પૃથ્વીને માત્ર અંદ ગણી મનુષ્યો ને તબાહ કરનારા ની કમી નથી.  
કોરોના, નીપાહ જેવા દર શતકે માથું ઉચકે જ છે.
ઘણા હજી રેડિયો જ સાંભળે છે!!!!!!!!!!!
જેમ્સ વેબ ટેલિસ્કોપ શું છે તે પણ ખબર નથી!!!
H a m a  s=. i.  s  i.  s!  
8 1 13 1 19=9 19 9 19
Happy Moments 
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Saturday, October 7, 2023

cotton

Matter is not only that the kapas value is going down or up but the matter is after 1948 India build up on his own legs but the main source of khadi lost by Indians and how the jerseys type hosiery material and jeans popular in India, it is the most biggest question???
Present day if someone wanted to purchase khadi shirt only, than he has to pay more than 400 ₹ and for kurta pajama pair about 900 ₹ rupees!!!
Further at all stage of Indian minimum wages act standard, we can see that nobody getting more than 500 ₹ to 600 ₹ per day in private companies and that is why only the contract labour act development begin since long and some placement consultancy made fix target in employment bases structure..  even government also approach to labour placement consultancy for maintaining their own purchase or expenses or budget scales finance in details..
Since long government already sale it's own part in few major government department and giving finance fixed lower budget in those department..
The best example of this is scenario is Ahmedabad BRTS bus employment and employee structure...
Jannuram is belongs to Nehru ji and BRTS project attached with getting 50% financial budget from that part and additional 50% attached with State Government of Gujarat and then they are giving budget to the BRTS bus route even on that case they maintain only contract labour act only for bus driver, bus conductor and security type employment details..
Happy Moments 
My main purpose about the khadi details is already in heavy mode and I had already written so many things on that particular subject in my blogs..
Common general things to be think on that particular metal is if India is getting hot summer then what type of necessary of heavy cotton dress material or hosiery type dress material for common civil and people whose daily salary is less than 500 rupees per day
Reason is very clean jeans and hosiery type Jersey material available with lower cost and if you want to purchase the couple of dress as Jersey and jeans pant you can get it by 500 rupees per pair!!!!!!
Khadi is getting approximate 1000 rupees per pair of kurta pajama
Seriously thinking necessary
Jay Gurudev Dattatreya
Jay HIND

Thursday, October 5, 2023

મંત્ર યાની જપનામ યજ્ઞ વિશેષ

મંત્ર શા માટે બોલવો જોઈએ અથવા મંત્રરૂપી જપનામ યજ્ઞ શા માટે કરવો જોઈએ??

તમે કોઈ મંત્રનો અર્થ જાણો છો તો એ એનો ભાવ અનુવાદ જ હોય છે. સંસ્કૃત વિષયને સંલગ્ન આપણે વાત કરીએ છીએ. બાકી સંસ્કૃતના જેટલા પણ શબ્દો ગોઠવાયેલા વેદોમાં મળે છે, હા હું અહીં માત્ર વેદોની જ વાત કરું છું, જેટલા પણ શબ્દો સંસ્કૃતના ગુથાયેલા છંદ રૂપે વેદોમાં મળે છે, તે દરેકની અગ્નિ પુરાણ એકાક્ષર કોષના અનુસંધાનની અંદર ઊર્જાના કંપનનું મૂલ્ય, જો તમે સમજવા જાવ તો કદાચ તે મનુષ્ય અવતારના ધોરણે વશિષ્ઠ ઋષિ અને અરુંધતી ના પ્રણય સંબંધરૂપી ની વાતે નથી જ સમજી શકાતું.. વાત ભેદી છે જ..

પણ દરેક અક્ષરની ઉર્જા મહત્તમ રહેલી છે એ આપણે સૌ જાણીએ છીએ, તો આ ઉર્જાથી તમને ફાયદો શું થઈ રહ્યો છે એ જો સમજવું હોય તો હું સાવ સાદું ઉદાહરણ જ માત્ર અહીં આપી શકીશ..

દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને તમે કોઈપણ કૂતરાને કે પછી કોઈ વાંદરાને કે જે સામાજિક પ્રાણી હોય એને, પુચકારીને બોલાવશો તો તેની સીધી નજર તથા એ નજર નું ક્ષેત્ર, તમારી નજર અને તમારા નજરના ક્ષેત્ર સાથે તાદાતમ્ય સાધવાની કોશિશ કરશે, કરશે, કરશે, કરશે, કરશે, કરશે, કરશે અને કરશે જ..આવું જ પક્ષી સંબંધ છે.. આ પુચકાર જ એ મંત્ર છે કે જે પશુ-પક્ષી અને મનુષ્ય વચ્ચે ના ક્ષેત્રનો મુકભાવનો સાક્ષી છે.. અને સૌથી મોટી વાત તો તમે એને પ્રણવાક્ષર ૐ રૂપે કોઈ જગ્યાએ લખી પણ શકતા નથી, એવી રીતે તમે માત્ર હોઠની ઔષ્ઠય ઉર્જાથી તમે એને બોલી શકો છો..

સૌથી મોટી વાત તો એ છે કે મંત્ર એટલે શું?
મન:+ત્ર= મંત્ર

તમારું જે મન છે તે કોઈપણ એક ક્ષેત્રની અંદર, જે પણ કોઈ દ્રશ્ય, પશ્ય રૂપે જુએ છે, તે જ વાત તમારા મન: મસ્તિષ્ક ની અંદર કોરાય છે અને એ જ ચોકકસ વાતનો વિચાર તમને કરવા પ્રેરે છે અને એ જ વાતનો વિચાર on the spot તમે એને શૂન્ય સ્વરૂપે લો તે શૂન્યરૂપી અસમય અવસ્થા, તમે ખુદ પોતે અને તે વખતનો તમારો વિચાર એ તમારા સ્થાનનો મુખ્ય આધારભૂત સ્ત્રોત બને છે જે તમને નવા વિચાર કરવા માટે પ્રેરણા આપે છે..
એજ મન સાથે ત્ર થઈ મંત્ર બને છે..

જુના જમાનાની અંદર જે વેદ અને ઇશાવાસ્યમનો પાયો સ્રોત ગણવામાં આવેલો છે, તેવા શ્લોકો, ઉપનિષદના શ્લોકો કે વેદોની ઋચાઓ, કે જે થકી ઋષિ, મુનિ યોગીઓને જે અક્ષરનો પરબ્રહ્મરૂપી સાક્ષાત્કાર થયો, અને એ એમણે ઉચ્ચાર્યો અને એ જે સ્વરૂપ એમના પોતાના આલય વિજ્ઞાન રૂપી, યાની ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ રૂપે એમણે એમને લખીને સાક્ષાત્કાર અનુભવ અપાવ્યો છે.. 
ગાયત્રી ની અંદર તો ચોક્કસ અક્ષરોની ઉર્જા કયા કયા તલ વિકલ્પમાં કે ભૂતલમાં કે સમતલમાં મળે છે તેની પણ માહિતી આપેલી છે.. 
આથી જ અગસ્ત ઋષિ સાથે લોપા મુદ્રા નું એક પાત્ર સ્પષ્ટ રૂપે અંકન પામેલું છે અને એ પ્રતિકાત્મક વાતરૂપે સમજી શકાય એવી મુદ્દાની વાત છે..

મને યાદ છે કે જ્યારે જ્યારે હું અમદાવાદથી કલોલ રેગ્યુલર મોટર સાયકલ ઉપર જતો હતો અને આવતો હતો, તે દરમિયાન અડધો થી પોણો કલાક નો સમય ગાળો મારો મહત્તમ "ૐ નમઃ શિવાય" પંચાક્ષરી મંત્ર બોલવામાં જતો હતો ... અને એ વખતે હું બાઈક ચલાવતો હતો પણ મારું સુષુપ્ત મન ચોક્કસ રૂપે મંત્ર નો જપનામ યજ્ઞ કરતું હતું. આમ અડધો કલાક કે પછી કલાકની અંદર અગણિત સંખ્યા ના વખત "ૐ નમઃ શિવાય" જપ નામ યજ્ઞ મારા અંતરાત્માની અંદર સતત ચાલુ રહેતો હતો..

એ જપ નામ યજ્ઞનો ફાયદો મને ઘણી વખત થયેલો છે અને આજની તારીખમાં ભલે હું માત્ર દત્ત બાવની કરતો રહ્યો અને મારી ગુણ ત્રયી અવસ્થા વિવિધ સ્વરૂપે મને મળતી રહી, પણ મારું જે મૂળ મુદ્દે પોતાનું એકાકીકરણ જે કહેવાય અથવા તો જેને "એકોહમ દ્વિતીય નાસ્તિ" થી કહી શકાય એવા સ્પંદનના અહેસાસના અનુભવ સ્વરૂપે હું માત્ર એટલું જ કહી શકું છું, કે આપણે ક્યારેય પણ જપનામ યજ્ઞ ભૂલવો ના જોઈએ, કેમ કે એ તમારા કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ના મનને ચોક્કસ રૂપે સત્કર્મ માટે નિર્દેશન આપવા માટે સમર્થ રહેલ છે..

આજે મારા મિત્ર સંદીપની વર્ષગાંઠ છે પણ સંદીપના પિતા ચોક્કસ સ્વરૂપે ગાયત્રી મંત્ર જાપ કરતા હતા અને જ્યારે એમના મગજનું ખૂબ જ મોટા અકસ્માતને કારણે એમને મગજ ની સર્જરી કરાવડાવી, તે દરમિયાન પણ તેઓ પોતે ગાયત્રી મંત્ર ચાલુ રાખી શકવાને સમર્થ હતા અને એ એમની ઉર્જા જ એમને આજની તારીખ માં નવજીવન રૂપે પ્રેરણા બક્ષી રહી છે..

તમે મંત્રનો અર્થ ભલે ન જાણતા હો, પણ છતાં પણ ચોક્કસ પ્રકારના ગુરુમંત્ર મંત્રની ઉર્જા તમને તમારા પોતાના મનો મગજ મસ્તિષ્ક ની અંદર સ્પંદનોના સારા સત્કાર્મ માંના અહેસાસની અંદર ચોક્કસ ભાવ આહ્વાહન અને આવાગમન સાથે ની એક ચોકકસ સ્ત્રોતની ઉર્જા પૂરી પાડી શકવાને સમર્થ હોય છે.. જે થકી તમારું સુષુપ્ત મન તમારા પૂર્ણ કારણ અને સ્થૂળ મનને બેલેન્સ મૂડમાં રાખી શકવા માટે કાર્યરત રહે છે..

અનુભવથી ઉદાહરણ ટાંકી શકવા માટે જુઓ તો.. કોઈપણ માણસ અચાનક જ કોઈક ખરાબ કામ કરતો હોય, તો એને પેટમાં ફાળ પડતી હોય છે અથવા તો એના હાથ પગ ગાત્રો ઢીલા થઇ ધ્રૂજતા હોય છે... એ જે સંવેદનાઓ છે એ કુદરતની મહત્તમ સાક્ષાત્કારની સંવેદના છે. જે મનુષ્યને મળે તો એણે એ વખતે એકવાર એના એ કર્મ પર વિચાર કાર્ય કરવું એ સારી વાત કહી શકાય છે, જે થકી તમે ઘણી મોટી હોનારત ટાળી શકો છો... જપનામ યજ્ઞ એ તમને ચોક્કસ પ્રકારે આવી વાતોમાં હકારાત્મક પ્રેરણા બળ આપી શકે છે...

મને આજે એક જોક યાદ આવી ગયો કે જેને ભૂતકાળમાં એક ચોપડીમાં વાંચ્યો હતો. વાત ગહન હતી પણ મેં એને જોક રૂપે લીધેલી છે..
ગુજરાતના સિંધ પ્રાર્થના સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં સંત મેકણ નામે એક ઋષિ થઈ ગયા જેમણે લગભગ 38 લોકો સાથે એક સાથે સમાધિ લીધેલી હતી એમાં એક કૂતરો અને એક ગધેડો પણ સામેલ હતા પણ એ સંત મેકઅણે કાપડી સમાજના સંપ્રદાયના આગેવાની હેઠળ જીનામ યજ્ઞ કર્યો હતો અને જે પણ કોઈ સામે મળે એને જી.. જી ... એવી રીતે કરીને સંબોધન આપીને જપનામ યજ્ઞ કરતા હતા... આખા અમેરિકાની અંદર અને યુરોપની અંદર તમે જો ચોખ્ખું સ્પષ્ટ રૂપે યસ yes નથી બોલતા, તો ત્યારે તમારે યા ... યા ... કરવું પડે છે અને જે એ 'યા' આવે છે, ત્યાં "અ" કારરૂપી યજન... સંસ્કૃતમાં સીધો જ એનો એકાક્ષર અગ્નિ પુરાણ કોષના લેવલ ઉપર અર્થ સધાઈ જતો હોય છે..
વધુ માહિતી માટે facebook ની નીચે આપેલી લીંક ના અંશ જોવા..


આમીન 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

ભારત નો પાંચ રૂપિયા નો સિક્કો 

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...