ભારતીય ઇન્ડસ્ટ્રીઝ હાલમાં નોકરીનું છોડવાનું અને છોડાવવાનું પ્રમાણ ખાસ કરીને વેચાણ અને એડમિન વિભાગમાં કેટલાક વર્ષે થી ખુબ જ વધી ગયું છે. પહેલા એવું હતુંકે એક કર્મચારી એક કંપનીમાં મિનિમમ બે કે ત્રણ વર્ષ સળંગ કામ કરતો હતો, હવે છેલ્લા બે વર્ષથી અથવા કોરોના બાદ 6 થી 12 મહિનાની એવરેજ ડ્યૂરેશનમાં નવા કર્મચારી નોકરી છોડવાનું વિચારતા હોય છે અથવા છોડી જ દેતા હોય છે અથવા એ મુજબ ની માનસિક ખેંચ પણ અનુભવતા હોય છે.
મારી ખુદની વાત કરું તો ઓક્ટોબર 2023 ની 13 તારીખે મેં નોકરી ચાલુ કરી એક કંપનીમાં કે GETCO કંપનીનું કામકાજ સંભાળે છે, તેમાં 31 ઓક્ટોબર 2023 ના રોજ તો મને કહેવામાં આવ્યું કે તમે અમારા ત્યાં નહીં ચાલો અને કારણ માત્ર એટલું કે મેં માત્ર ત્યાં કામ જ માગ્યું હતું. મેં કોઈ જ પગારની વાત કરી હતી. છતાં મેનેજમેન્ટનું ડીસીશન મારી સમજણથી પરે નથી, પણ હું એને અહીં ઉલ્લેખ પણ કરવા નથી માગતો... પણ વાત વિશિષ્ટ છે કે 13 તારીખથી 31 તારીખ ની અંદર મારા દસ વર્ષનો કામ ન કર્યા નો અનુભવનો નિચોડ પણ એ લોકોને દેખાયો કે આ માણસનું મગજ ખરેખર કંઈક સારું છે અને એ ખોટું કરવા નથી માગતો.. અને આજે સવારના મને મારા મોઢા ઉપર કહેવામાં આવ્યું કે ના તમે નહીં ચાલો અથવા તો તમે અહીં આવી રીતે કામ નહીં કરી શકો.. તમારે જો કામ કરવું હોય તો તમારે તમારા જાતના કામના મૂલ્યનો ચોક્કસ નાણા વિનિમયનો આંકડો કહેવો જ પડશે નહીં ચાલે.. જે વાત મારી સમજણથી ખુબ ખુબ ખુબ કદાચ નિમ્ન કક્ષાએ છે..
ચલો બીજી વાત જોઈએ..
ભારતીય ઈન્ડસ્ટ્રીઝમાં કંપની છોડવાનો દર લગભગ 18 ટકા છે અને તેમાં પણ સ્મોલ અને મીડીયમ સાઈઝ કંપનીમાં નોકરી છોડવાનો દર લગભગ 28 ટકા છે. કમર્ચારીઓની સ્ટેબિલિટી નાની મોટી કંપનીઓ માટે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે.
કંપનીના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ માટે સૌથી મોટો મુંઝવણનો પ્રશ્ન હાલમાં કર્મચારી ને કેવી રીતે લાંબા સમય સુધી કામ કરી શકે તે અને એનું ઇનપુટ આઉટપુટ કેવી રીતે સુધારી શકાય તે છે.
એક સર્વે પ્રમાણે સ્મોલ અને મીડીયમ સાઈઝની કંપનીના કર્મચારીનું નોકરી છોડવાનું મુખ્ય કારણ કંપનીનું વર્ક ક્લચર સાથે પ્રોમોટર્સનો વ્યહવાર છે.. બીજા કારણમાં પગાર ધોરણ અને ત્રીજા કારણ માં જોબ રોલ છે.
નાની અને મીડીયમ સાઈઝની કંપનીમાં પ્રમોટર્સનો વ્યવહાર જ કંપનીમાં કેવું ક્લચર છે તે નક્કી કરે છે.
ઘણી કંપનીમાં પ્રમોટર્સ કર્મચારીઓનું વારંવાર અપમાન કરતા હોય છે અને તેનાથી ત્રસ્ત થઈને પણ કમર્ચારીઓ નોકરી શોધતા થઇ જાય છે.
અહીં પ્રમોટર યાની મુખ્ય કાર્ય પાલક ના હાથ નીચે આવતા અધિક્ષક અને કામદાર કે જેઓ સેલ્સ, માર્કેટિંગ, ડિસ્પેચ, ટ્રાન્સપોર્ટ, એકાઉન્ટ, HR, એડમીન સાથે સીધા સંલગ્ન હોય છે.. કાર્ય પાલક યાની MD.. મેનેજિંગ ડિરેક્ટર..
ઘણા કેસ માં નોકરી મળ્યા પછી કાર્ય કુશળ કારીગરો પણ ચોકકસ પ્રમોશન એકિતવિતી વગર ફાંફા મારતા હોય તો સેલ્સ નું ભારણ એમને નોકરી છોડવા આડકતરી રીતે ઉપલા થી નીચલા વર્ગના મેનેજર થી સમજાવતું હોય છે..... પ્રોડકટ માહિતી વગર પણ સેલ્સ ની ઉપજ ઓછી થતાં ટાર્ગેટ નું ભારણ આવે જ છે...
પ્રોડક્ટ યાની કામ ની અથવા વસ્તુ ની માહિતી ની જાણ...
કયારેક કર્મચારીઓ જયારે ટૂંકા ગાળામાં નોકરી છોડે છે ત્યારે તેઓ પોતાના કેરિયરને પણ લાંબા ગાળે નુકશાન પહોંચાડતા હોય છે.
ઘણી વખત શોર્ટ બેનિફટસ માટે કર્મચારીઓ નોકરી છોડતા હોય છે પરંતુ થોડા સમય પછી “બાવાના બેય બગડતા હોય" છે. લોંગ ટર્મ પ્રોસેસ એ દાદ માંગી લે એવી વાત છે...
કર્મચારી એ કયારેય કાર્ય પાલક ની સાથે સીધા સંપર્ક માં રહેવું ક્યારે ના રહેવું કે એવા સંજોગો ઊભા કરવા કે પોતાની દાદ મંગાય એ સઘળું તમારી પોતાની પ્રોડક્ટ ની જાણ, એના કોમ્પિતિટર ની સામે પોતાની સ્કિલ્સ વગેરે બાબત પર આધારિત છે.. જેથી વચેટિયા ને દુર કરી શકાય..
આવડત અને તમારી પોતાની ક્ષમતા નો શુભ સમન્વય થાય, તો તમે ક્યારે તમારી જાતના કામના મૂલ્ય માટે ચોક્કસ નાણાં વિનિમય નો આંકડો આપી શકો, એ બહુ જ મોટી ગહન વાત છે મારા આધ્યાત્મિક જગત સાથેના સાંસારિક ગોચરના દૃષ્ટિ વિનિમય ની અંદર કદાચ નાણાં વિનિમય નો આંકડો મારાથી નથી જ આપી શકાતો અને સાથોસાથ ખોટું પણ નથી થઈ શકતું અને આવા જ અગમ્ય કારણોથી હું ચોક્કસ રીતે મારા પોતાના અર્થનું ઉપાર્જન નથી કરી શકતો અને એ જ વાતે મારી પત્ની અને મારી આજુબાજુના ઘણા લોકો મને ચોક્કસ પ્રકારની દ્રષ્ટિ ચોક્કસ પ્રકારની વાણી ચોક્કસ પ્રકારની નીતિઓને આનુસંગિક રહીને બે ખબર બનાવી મારી જિંદગીનું સોપાન કઈ દુનિયામાં સર કરાવશે તે હવે મારા માટે ખરેખર પ્રશ્નાર્થ છે કેમકે જે જગ્યાએ એકવાર ગયા છે તે જગ્યાએ બીજી વાર નથી જવાનું એ નિયમ ખરેખર ઊંચો છે??!!!!!!!
શું પીરૂઝ અ ખંભાતા એ વાતને સમજશે કે પછી ખુદ પોતે એને ચલણમાં મુકશે?? શું એની તાકાત છે એવું કરવાની??? કે પછી જગજાહેર કરશે કે ટોપમોસ્ટ લેવલ ઉપરના બધા જ મેનેજિંગ ડિરેક્ટરો જે લોકો છે એ ખોટું જ કામ કરે છે અને એનો ભોગ કાર્યપાલક મેનેજર થી લઈને કાર્યવાહક કાર્યકારી સુધીના લોકો અને એમના ઘર પરિવારના લોકો પણ અનુભવે છે...!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Fire is more but Lady is saving such things by her own vibes & I helped her.
Day before yesterday's news was yesterday's headlines but feeling good onwards.
तख्त नशिं भी ज़मीनसे ही जुड़ा हुआ रहता हे। हम तो सिर्फ़ इंसान हे। सूरजसे शरीर को कपड़े के दियेसे लोगों को अपना उजाला बताते है।
શબ્દો પરની વ્યૂહરચના ચોક્કસ રીતે નિશ્ચિત નથી, વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે, લક્ષ્ય લક્ષી બોલવાના માર્ગ સાથે શું કહેવું તે અનન્ય ક્ષમતાઓ છે. જોવાય છે જ કે થોડા લોકો પરિસ્થિતિ સાથે નિશ્ચિત હાજરીમાં બોલી શકતા નથી, પરંતુ થોડા લોકો અયોગ્ય રીતે બોલે છે..અને કેટલાક કારણ વગર અથવા અર્થ સભર ચૂપ રહે છે!!
Happy Moments
Jay Gurudev Dattatreya
जयतु भारतम
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
દિલ દુભાવવાણી વાત નથી પણ ખરા અર્થ માં નવા ઉગતા ઉભરતા થ કાર ના કાળ ને સાચવવાની વાત છે.. ચૌરે અને ચૌટે નવા વિચારો સતત આવતા રહે છે.. એક હકારાત્મક વિચાસરણી ને પાણી પિવડવી છોડ માથી વટ વૃક્ષ બનાવવાની વાત ના વિચાર નો પાયો એજ પ્રભુ ની સિસ્ટમ મા નવા પથરા ને પૃથ્વી ના સાતત્ય મા રાખવાની વાત નો વિચાર છે.. પૂર્વધારણા રૂપે...
No comments:
Post a Comment