Monday, October 9, 2023

બારદો અને હોશ મા પુનર્જન્મ ની પુર્વ ધારણા

સવાલ ખૂબ જ લાખો રૂપિયાનો કે કરોડો રૂપિયાનો કહી શકાય કે જેમ લામાં લોકો બારદોની ક્રિયા દરમિયાન હોશ મૃત્યુ પામતા હોય છે એવી રીતે શું હોશ માં જન્મ લઈ શકાય??

આમ તો હું આ વાત ઉપર મારુ સ્ટેશન કદાચ ક્યારેય ન આપત પણ જ્યારે અને જે ઘડીએ મેં અષ્ટવક્ર ગીતા નો 20 મો અધ્યાય વાંચ્યો અને સમજ્યો એ વખતે હું કવ યાની કી કોણ એ જ માત્ર સમજી શક્યો અને એટલું જ સમજ્યો કે એટલું જ જાણી શક્યો કે કોઈક ક્રિયા થાય છે ત્યારે એની અસર થતી જે ચોક્કસ આનુસંગિક ક્ષેત્રમાં જકડાયેલા વ્યક્તિઓ હોય છે એમને ખબર પડે છે કે આ ક્રિયા થઈ અને એ પછી જ એને અનુરૂપ બીજું વર્તન થતું હોય છે અને એ પણ મનુષ્યની સાથે જાણમાં અને આથી જ તિબ્બત ના લામા ની મૃત્યુ ની બારદોની ક્રિયા દરમિયાન મળતું હોશ સાચવીને મળેલું મૃત્યુ વિષય ઊંચો પણ એ જ રીતે મનુષ્ય ક્યારેય પોતે હોશમાં જન્મ નથી લઈ શકતો પણ બીજાની બુદ્ધિનો ઉપયોગ કરીને અથવા તો બીજાના મનાદી કરણનો ઉપયોગ કરીને અથવા તો બીજાના મન મસ્તિષ્ક અને મગજની અંદરની એની પોતાની અથવા તો એના કુળની કોઈ યાદીનો ઉપયોગ કરીને અથવા તો મનનું રહસ્ય અને નિયંત્રણ જે જાણતું હોય એ વ્યક્તિ વિશેષ ગુરુના આધીન રહીને થોડાક સમય બાદ અથવા થોડા વર્ષો બાદ ફરીથી એ જાણી શકે છે કે એનો જન્મ જે રીતે થયો છે એ અને એ કયા કુળમાં પહેલા હતો અને હવે કયા કુળમાં જન્મ્યો છે પરંતુ આ ક્રિયા દરમિયાન આપણે માત્ર ચાર ઋષિમુનિઓના નામ યાદ રાખવા જેવા છે સનકાદી ઋષિઓ જેને કીધા કે જે ચારેચારના નામ માત્ર સ ઉપરથી જ આવેલા છે અને એ ચારેચાર હર હંમેશ નાના રહે છે...

સનત, સનક, સનંદન, સનાતન...


જ્યારે શિવ મહાપુરાણ ની અંદર બે એવા ઋષિઓ છે જેનો ઉલ્લેખ ચોક્કસ સ્વરૂપની અંદર કરવામાં આવ્યો છે એમાંના એક છે બાલ ખીલ્ય.. અને જૈગીષવ્ય

વધુ માહિતી ગુગલ પર ઉપલબ્ધ

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:



No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...