કર્ણ સાદું જીવન જીવતો હતો અને શ્રાપને કારણે પોતાનો અભ્યાસ ભૂલી ગયો હતો.
જ્યારે મારુતિજી એક શિષ્યની જેમ સૂર્ય તરફ મુખ કરીને વિરુદ્ધ દિશામાં આગળ વધતા પઢતા હતા, ત્યારે જાંબવનજીની મદદથી જ હવામાં ઉડવાનું, જે ઋષિના શ્રાપને કારણે ભૂલી ગયેલા, તે પાઠને, યાદ કરવા સક્ષમ હતા.. કારણ કે ચિરંજીવ શબ્દ ને સાઝા કરી ને રહયા છે..
દત્ત પ્રાવધાનમાં ભલે કાર્તિકેયજી નથી, પણ હનુમાનજી નો "હુપ હુપ" શબ્દ થી ત્રિયા રાજ માં સર્વોપરી છે.. વાયુ પુરાણ માં અંત મા લખેલ છે કે બ્રહ્મા ના બે પુત્રો "હાહા અને હુહુ" છે.. અને બાળક "ઉં..આ" કરી ને જ રડી સાદ દે છે તે સર્વજ્ઞ એ શબ્દકોશ થી કહેલ વાંચ્યું હતું..
હા, વડોદરાના (બરોડા!?) દોઢીયા ગરબા ખરેખર કાબિલે તારીફ રહયા હતા કયારેક...
ચોક્કસ જગ્યાએ ઊભા રહીને બોલશો તોજ તમારા વાણી ની ઊર્જાથી લોકો સાક્ષર થશે, પણ જે તે જગ્યાએ તમારા અસ્તિત્વ નું હાજર રહેવું જરૂરી છે. નહિ બોલો તો પણ અનુભવીઓ તો આંખો ને પણ સમજશે જ.
"મર્યાદા" શબ્દ ની મહત્તમ ભૂલ, સંધિ નથી તે છે... બાકી તો .... જીભ નો ટંકાર તો જોરદાર દાંત થી જ હોય છે!!!
ત્રિગર ની ગરબીમાં દ્વિજા નું ગરબા માં ઘુમવું યાની જીગર ની દીકરી નું એના માં અને બાપ નું સામીપ્ય સાયુજ્ય થકી સાધી, નવપલ્લિત જ્યોત ને પર્ણાગ્નિ થી ઉપર પરમ ધિષ્ણ અવસ્થાએ રાખવી ... આમીન
સદેહ અવસ્થા માં વાણી વિલાસ નથી...
જય ગુરુદેવ દત્તાત્રેય...
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment