Wednesday, April 24, 2024

નિકટવર્તી સ્નેહી કોણ

સામાજિક નિયમો કેવા?
જો કોઈ લોનના હપ્તા ના ભરી શકે અને દેવુ કરે, તો નિકટવર્તી અણગમો દાખવે જ!
કોઈ દેવુ નથી જ કરવુ એવા નિર્ધારથી લોન ના જ લે, તો પણ નિકટવર્તી અણગમો દાખવે જ!
વિશ્વમા સૌથી વધુ શસ્ત્ર વેચીને પણ સૌથી વઘુ દેવુ USA નું જ છે.
દ્વિમુખી ભારત આત્મનિર્ભર ક્યારે થશે?..
ભાભા ઢોર ચારતા
જીથરો ભાભો પાત્ર
ભાઈ અને ભાભી,
ભાભુ/કાકી
ભુ/પાણી
ભૂ/જમીન
ભારત પણ ભ!
ક્યાં તો Electoral bond હોય કે વિરાસત કર (tax), સઘળે પારદર્શિતા જરૂરી છે.જ્યારે સરકાર યોગ્ય બજેટ પ્લાનિંગ અથવા રિઝર્વ ફંડ કે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ સુધી પહોંચી શકતી નથી ત્યારે તેમને એ જાણવાની જરૂર છે કે પૈસાદાર વ્યક્તિ દ્વારા ક્યા નાણાં ક્યાં ક્યાં નક્કી રીતે મુકવામાં આવ્યા છે?
ક્યાં તો અતિમિલકત ટેક્સ અથવા ફેમિલી બેંક સ્ટેટમેન્ટ દ્વારા, તમે જાણ સુધી પહોંચી શકો છો!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Monday, April 22, 2024

कुछ तो बातें हे की गोल्ड लोन क्यों

यह स्पष्ट है कि मुफ़्त शब्द देश सेवा के लिए कभी भी अच्छा नहीं है।

राष्ट्रीय विकास के वित्तीय पहलुओं पर ध्यान देना मायने रखता है! इस पर कोई आश्चर्य नहीं, लेकिन यह सोचना जरूरी है कि जब इतने सारे लोगों ने सोने पर लोन लिया तो भारत में कहीं कहीं फ्री स्कीम के साथ गोल्ड लोन पर भी क्यों?

जब हमारे पास कोई खरीद विभाग ही नहीं है, तो किस लागत को प्रभावी ढंग से चमकाया जाएगा?

भारतीय रिजर्व बैंक ने जब गोल्ड खरीदा तो भारतका भारतीय फॉरेक्स रिजर्व बढ़कर 648.5 मिलियन $ के रिकॉर्ड पर पहुंचा। 

आरबीआई ने 2023 में 17.9 टन गोल्ड खरीदा था। 
दिसंबर 2017 में आरबीआई का गोल्ड रिजर्व 617 टन था। 
2021 में 677 टन के तकरीबन गोल्ड का रिजर्व था। 
फरवरी 2024 में यह बढ़कर 901 टन हो गया। 
भारत में हर साल 900 से 1000 टन गोल्ड इंपोर्ट होता है। 
भारत में लोगों के पास तकरीबन 25000 टन से ज्यादा सोना है। 
सन 2000 में सोना 4400 ₹ प्रति 10 ग्राम पर था, 
सन 2010 में बढ़कर 20700 ₹ प्रति 10 ग्राम पर था
सन 2020 में कीमतें 50000 ₹ के पार चली गई 
सन 2023 में सोने के दाम 63000 ₹ पर पहुंच गए
सन 2024 में सोना  आजकी तारीखी मे 72000 ₹ के पार भी जाए तो आश्चर्य नहीं होगा। 
वैसे भी गोल्ड (वह) अभी ऑल टाइम हाई पर आ गया है। 

मण्पुरम और मुथूट फाइनेंस आधारित विवरण रिकॉर्ड पर जमा होते हैं कि भारत में भारतीयों के घर के या भारतीय महिलाओं के पास अंदरूनी हिस्से में तक़रीबन 25000 टन से अधिक सोना है...

लीक से हटकर बात.. नेपथ्य पर ध्यान केंद्रित करते ही कई सही बात सामने आएगी की कुछ कम्पनी केसे लोन के जरिए कई लोगों को बेवकूफ व्याज के चक्कर में बना रही है।

जय हिंद
जय गुरुदेव दत्तात्रेय
जिगर गौरांगभाई महेता का प्रणाम



ON Earth Day

Flowers dropped on earth from the tree's upper sights without noise...that doesn't mean it is good in all conditions.. it hurts badly too..
But 
Happy Moments available as the fragrance is still there..
Few couples are crazy for 3 words and flowers in the world but among us my one friend is very much clear for five words with a double dot...  
Sky, Air, Fire, Earth & Water..
Making SAFE W is our responsibility..
Happy Moments on Happy earth day..  
Don't forget that Trees are lungs of Earth..
Earth Day is in its own mood... and if W is there means More or TWICE time covered matter.. Take Care...
Jay Gurudev Dattatreya  
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Utter Pradesh board topper Ms Praachee.. respect...

Saturday, April 20, 2024

it's a warning

Not only an Artificial rain process but pole changing process is also worked for recorded rain fall at the desert of Saudi side.

In air one pumpkin flies within natural sources but if you give your mouth Air, it’s side changes automatically as air pressure is more than pumpkin..

Many More setelite but different types of air waves and global warming are More effective reasons at desert side rain fall and flood!!!

Sun flair sources signals higher ranges also counting as a part for earth global warming and different types of new natural effect on earth….

Ancient Harappa & mohenjodaro civilization collapsed one if reason counted as nuclear blasts, But not focused on the Sun and its flair reverse effect on earth and its globalised natural sources.

Present days scientist are not giving satisfactory answer about global warming as well as ENTROPY..

PRIOR China & India already suffered with Ocean storms and USA also faced different types of cyclone.

Indication already accepted that 3 degree increased temperature could melt Himalayas snow.. but Still not understood by world political leadership and making war.

I think, It’s a warning from supreme natural truth for saving earth greenary..

Happy Moments
Jay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Sunday, April 14, 2024

WOW signal part 2

As according to my best of knowledge whatever sound goes in the air it would be written back after few moments and that we call as echo effect.. SEE THE REAL DEATH INFORMATION HERE UNDER GIVEN THE LINK

http://alubhan.blogspot.com/2024/04/wow-signal.html

As according to my best of knowledge on the frequency of 1420 the scientist getting org the bow signal which has few numbers and to alphabets as according to the mentioned here under

6EQUJ5..11...1 by 1420 Hz frequency MEANS 

Just time pass... In my regional Gujarati language is very unique meaning of this code decoding matter...6=F, 5=E, 1=A, and 14=N and T=20.. as per ABCD... number...

FEQUJE..AA...A NT (Anti)

ફેકયુ જે આ એ વિરૂદ્ધ (દિશામાં)

જે દિશામાં આવ્યું હતુ, એ જ દિશામાં ફેંક્યું..

In the world so many people wasted their time on the same... That is only gods technology.. that is why God is superior and made so many languages for making the statement of you but it is in HiDeSign...

Happy Moments .. as well my born is also in July 31st 1977... the date is unique for my parent and personally for me too...
Jay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ..

WOW signal

के द्वारा: पैट्रिक जे. किगर 21 जून 2012

वाह क्या बात है! WOW संकेत?

हर किसी को स्टीवन स्पीलबर्ग की 1977 की क्लासिक साइंस-फिक्शन फिल्म "क्लोज एनकाउंटर्स ऑफ द थर्ड काइंड" याद है, जिसमें एक विदेशी सभ्यता के साथ पहले संपर्क की कल्पना को दर्शाया गया था। लेकिन शायद अधिकांश लोगों को इस बात का एहसास नहीं है कि फिल्म के रिलीज़ होने से कुछ महीने पहले, वास्तविक जीवन के वैज्ञानिकों का मानना ​​था - कम से कम कुछ रोमांचक क्षणों के लिए - कि उन्होंने अलौकिक लोगों द्वारा भेजे गए एक वास्तविक संदेश का पता लगाया होगा।

यह अगस्त 1977 के मध्य में था, और पूरे अमेरिका में, यदि अधिकांश नहीं तो बहुत से लोगों का ध्यान 42 वर्ष की उम्र में रॉक-एंड-रोल महान एल्विस प्रेस्ली की चौंकाने वाली मौत पर था। लेकिन ओहियो में, जेरी एहमन नाम का एक 37 वर्षीय व्यक्ति यह एक और चौंकाने वाली घटना से बदल गया था - कम से कम अलौकिक बुद्धि की खोज करने वालों के लिए - संभावित रूप से और भी अधिक महत्वपूर्ण था।

ओहियो स्टेट यूनिवर्सिटी के अब बंद हो चुके बिग ईयर रेडियो वेधशाला के एक स्वयंसेवी शोधकर्ता एहमान ने कुछ दिन पहले 15 अगस्त को दूरबीन के आसमान के स्कैन से डेटा एकत्र किया था। उन दिनों, ऐसी जानकारी को आईबीएम 1130 मेनफ्रेम कंप्यूटर के माध्यम से चलाया जाता था और छिद्रित कागज पर मुद्रित किया जाता था, और फिर हाथ से श्रमपूर्वक जांच की जाती थी। लेकिन निराशा तब टूटी जब एहमन ने कुछ आश्चर्यजनक देखा - अल्फ़ान्यूमेरिकल अनुक्रम "6EQUJ5" वाला एक ऊर्ध्वाधर स्तंभ, जो रात 10:16 बजे ईएसटी पर हुआ था। उसने एक लाल पेन पकड़ा और क्रम पर घेरा बनाया। हाशिये में लिखा, "वाह!"

रहस्यमय जानकारी के बारे में एहमान का उत्साह उस समय बिग ईयर के मिशन से उत्पन्न हुआ था, जो उस तरह के रेडियो संकेतों के लिए जगह खोज रहा था जो अलौकिक सभ्यताओं द्वारा उत्सर्जित हो सकते थे, अगर वे ब्रह्मांड में कहीं और बुद्धिमान जीवन के साथ संपर्क बनाने का प्रयास कर रहे थे। . एहमन को, यह संकेत, जो धनु राशि की दिशा से आया था, बहुत भयानक लग रहा था जैसे कि यह ऐसा ही कोई संदेश हो सकता है। वेधशाला के निदेशक जॉन क्रॉस और उनके सहायक बॉब डिक्सन, जिन्होंने बाद में डेटा की जांच की, इससे भी आश्चर्यचकित थे।

लेकिन क्या यह था? तीन दशक से भी अधिक समय के बाद, वॉव सिग्नल, जैसा कि SETI शोधकर्ताओं को पता चला है, अलौकिक लोगों से संचार का पहला और सबसे अच्छा संभावित सबूत और विज्ञान में सबसे हैरान करने वाले रहस्यों में से एक बना हुआ है। इन वर्षों में, एहमान और सहकर्मियों ने अन्य स्पष्टीकरणों को खारिज करने के लिए काम किया - जैसे कि उपग्रह, विमान या पृथ्वी पर जमीन-आधारित ट्रांसमीटर। लेकिन इसी तरह, शोधकर्ताओं को अभी भी यह साबित करना बाकी है कि यह वास्तव में अंतरिक्ष से आया संदेश है। "यह एक खुला प्रश्न है।" एहमन ने 2010 में कोलंबस डिस्पैच को बताया था। या जैसा कि दिवंगत विज्ञान-कथा लेखक आर्थर सी. क्लार्क ने 1997 में न्यू साइंटिस्ट पत्रिका के साथ एक साक्षात्कार में कहा था, "भगवान ही जानता है कि यह क्या था।"

वाह सिग्नल के महत्व को समझने के लिए, यह समझने में मदद मिलती है कि एहमान और उनके सहयोगी क्या तलाश रहे थे। 1960 के दशक की शुरुआत में, कॉर्नेल भौतिक विज्ञानी फिलिप मॉरिसन और गुइसेप्पे कोकोनी ने यह पता लगाने की कोशिश की थी कि यदि कोई दूरस्थ अलौकिक सभ्यता अस्तित्व में है, तो वह ब्रह्मांड में दूसरों से संपर्क करने की कोशिश कैसे कर सकती है। सबसे पहले, उन्होंने अनुमान लगाया, एलियंस एक रेडियो सिग्नल का उपयोग करेंगे, क्योंकि ऐसे प्रसारणों को उत्पन्न करने के लिए अपेक्षाकृत कम ऊर्जा की आवश्यकता होती है और वे अंतरिक्ष में बड़ी दूरी की यात्रा कर सकते हैं। दूसरे, उन्होंने मान लिया कि एलियंस इतने चतुर होंगे कि वे एक संदेश ले सकें जिसे अन्य बुद्धिमान प्रजातियाँ समझ सकें, भले ही वे बहुत अलग भाषा बोलते हों। उन्होंने कहा कि रसायन विशिष्ट विद्युत चुम्बकीय आवृत्तियों या हस्ताक्षरों का उत्सर्जन करते हैं, जिससे खगोलशास्त्री अपने प्रकाश से दूर के ग्रहों और सितारों की संरचना निर्धारित कर सकते हैं। चूँकि ब्रह्मांड में सबसे आम तत्व हाइड्रोजन, 1420 मेगाहर्ट्ज़ की आवृत्ति के साथ एक संकेत उत्सर्जित करता है, उन्होंने तर्क दिया कि एलियंस एक संकेत भेज सकते हैं जो इसकी नकल करता है।
लेकिन एहमान द्वारा देखा गया संकेत पहला था जो उस विवरण पर लगभग सटीक बैठता था।

प्रिंटआउट पर प्रत्येक अंक रेडियो सिग्नल की तीव्रता को शून्य से 35 तक दर्शाता है, नौ से अधिक की तीव्रता को अक्षरों द्वारा दर्शाया जाता है। प्रिंटआउट पर अधिकांश सिग्नल एक और दो थे। लेकिन यह, जैसा कि बीच में "यू" से दर्शाया गया है, बेहद शक्तिशाली था - गहरे अंतरिक्ष के सामान्य परिवेशीय शोर से लगभग 30 गुना अधिक। वास्तव में, यह बिग ईयर, जिसे 1997 में बंद कर दिया गया था और नष्ट कर दिया गया था, अब तक का सबसे तेज़, सबसे लंबा संकेत था। और सिग्नल संकीर्ण रूप से केंद्रित था और 1420 मेगाहर्ट्ज़, हाइड्रोजन की आवृत्ति के बेहद करीब था। इसके विपरीत, विकिरण के प्राकृतिक स्रोत, जैसे ग्रह, आमतौर पर आवृत्तियों की एक बहुत व्यापक श्रृंखला भेजते हैं।

हालाँकि यह सब SETI शोधकर्ताओं को इतना आकर्षक लग रहा है, वे कभी भी यह साबित नहीं कर पाए कि वॉव सिग्नल वास्तव में ऐसा ही एक संदेश था। और इसके बारे में बहुत कुछ समझाना कठिन था। वैज्ञानिक भी तब हैरान रह गए जब उन्होंने गोलाकार क्लस्टर M55 के उत्तर-पश्चिम में एक स्थान पर सिग्नल का पता लगाया - एक ऐसा स्थान जहां स्पष्ट रूप से कोई तारा या ग्रह नहीं था। SETI के शोधकर्ता पॉल शुच ने 1997 में न्यू साइंटिस्ट को बताया कि यदि सिग्नल किसी विदेशी सभ्यता से आया होता, तो इसके लिए कुछ आश्चर्यजनक रूप से उन्नत उपकरणों की आवश्यकता होती। यह मानते हुए कि अलौकिक बीकन पृथ्वी पर सबसे बड़े रेडियो दूरबीनों के आकार का था, एलियंस को 2.2 गीगावाट ट्रांसमीटर की आवश्यकता होगी, जो किसी भी मौजूदा स्थलीय रेडियो स्टेशन की तुलना में काफी अधिक शक्तिशाली है।

लेकिन वॉव सिग्नल के बारे में सबसे हैरान करने वाली बात यह थी कि यह लगभग 72 सेकंड तक चला, और फिर कभी इसका पता नहीं चला, हालांकि इसके बाद के 20 वर्षों में, वैज्ञानिकों ने आकाश के उसी क्षेत्र के 100 से अधिक अध्ययन किए। यदि एलियंस हमसे संपर्क करने की कोशिश कर रहे थे, तो क्या वे अपना संदेश दोहराते नहीं रहेंगे? 2000 के दशक की शुरुआत में, शोधकर्ताओं ने होबार्ट, तस्मानिया में 26-मीटर रेडियो टेलीस्कोप के साथ एक बार फिर कोशिश की, जो बिग ईयर से छोटा था लेकिन तकनीकी रूप से अधिक उन्नत था। सिग्नल का पता लगाने की उनकी क्षमता वॉव सिग्नल से केवल पांच प्रतिशत अधिक मजबूत होने के बावजूद, एस्ट्रोबायोलॉजी मैगज़ीन ने 2003 में रिपोर्ट दी कि उन्हें इसके समान कुछ भी नहीं मिला।

Saturday, April 13, 2024

પુલકિત મન વાળો સરસ્વતી નો પુત્ર

શ્રી ભગવાનદાસ પટેલ નુ પુસ્તક "આદીવાસી લોક વિદ્યા શાસ્ત્ર" ના પ્રક્રરણ : ભારતીય પ્રશિષ્ટ સાહિત્ય અને આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યની પૃષ્ઠ ભૂમિ

Page number 39

સ્વાભાવિક છે કે વેદમંત્રોની ભાષાથી આખ્યાનો, ગાથાઓ, પુરાણોની ભાષા ભિન્ન હશે, અને એ લોકભાષા હશે. આ ભાષામાં જ આખ્યાનો, મહાકાવ્યો અને ગાથાઓ રચાઈ હશે. વર્તમાનમાં પણ ભીલોના મંત્રોથી લોકાખ્યાનો- લોકમહાકાવ્યોની ભાષા અલગ પડે છે.

૧૦મી શતાબ્દીમાં થયેલા સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આચાર્ય રાજશેખરે કાવ્યમીમાંસા ગ્રંથમાં સાહિત્યના વ્યાપક આયામો પર વિચાર કર્યો છે અને તંત્રાનુષ્ઠાનના મહત્ત્વનો સ્વીકાર કર્યો છે તથા તે સમયમાં પ્રચલિત ભાષા-બોલીઓ- સાહિત્યનું ગૌરવ કરવા 'કાવ્યપુરુષ'ની કથાનું સર્જન કર્યું છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે :

પ્રાચીનકાળમાં પુત્ર-પ્રાપ્તિની ઇચ્છાથી સરસ્વતીએ હિમાલય પર્વત પર જઈને તપસ્યાનો આરંભ કર્યો, જેથી પ્રસન્ન થઈને બ્રહ્માએ પુત્ર પ્રદાન કર્યો. જન્મતાંની સાથે જ પુત્રે છંદોબદ્ધ વાણીમાં માતાની ચરણ-વંદના કરી.

સરસ્વતીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'હે પુત્ર, જોકે હું સંપૂર્ણ વાSમય(સાહિત્ય)ની માતા છું, પરંતુ, તું પહેલી વાર છંદોબદ્ધ ભાષાનો પ્રયોગ કરી મારાથી પણ આગળ વધી ગયો, તેથી તું ધન્ય છે ! શબ્દાર્થ તારું શરીર છે. સંસ્કૃત ભાષા મુખ છે, પ્રાકૃત ભાષાઓ તારી ભુજાઓ, અપભ્રંશ ભાષાઓ તારી જંધાઓ, પિશાચ ભાષા ચરણ અને મિશ્ર ભાષાઓ તારું વક્ષસ્થળ છે. તું સમ, પ્રસન્ન, મધુર, ઉદાર અને ઓજ ગુણોથી યુક્ત છે... રસ આત્મા છે, છંદ તારાં રોમ છે. (લોકમાં પ્રચલિત) પ્રશ્નોત્તર પ્રહેલિકા વગેરે તારો વાગ્વિનોદ છે, અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકાર છે. અહીં આપણે સહેજે સમજી શકીએ છીએ કે આચાર્ય રાજશેખરે અડખે- પડખે વસતા લોકમાં બોલાતી ભાષા-બોલીઓનું મહત્ત્વ સ્થાપ્યું છે, અને ગૌરવ કર્યું છે....

હવે મારી વાત...

ખૂબ ભેદીવાત છે.. પુરૂશસુક્ત સાથે સંલગ્ન બાબતને આધીન!!!!!...  બીજી વાતે જોવા જાઓ તો હિબ્રુ ભાષા એક એવી ભાષા છે કે જેમાં હજી સુધી કોઈ સ્વર દેખાવામાં આવ્યા હોય તો પણ બહુ ઓછા છે... ઓછા સ્વરકારની સાથે પણ એ આજદિન સુધી ટકેલી દુનિયાની સૌથી જૂનામાં જૂની ભાષા છે..


આપણે હવે અહીંયા મૂળ વાત ઉપર આવીએ...

"શબ્દાર્થ તારું શરીર છે"  યાની રં કુંડલિની ની વાત અને શબ્દ જે પણ બોલાય તેની શકિત સ્પંદન ની વાત..

સંસ્કૃત ભાષા મુખ છે, યાની સારા ની ઉપર સવાર જે પણ કાંઈ છે તમે તેને કૃત યાની બનાવો એવી રીતે..

પ્રાકૃત ભાષાઓ તારી ભુજાઓ, યાની સતકર્મ ની વાતે બીજા લોકોનો/ની/નું/ના સહાય ની વાત..

અપભ્રંશ ભાષાઓ તારી જંધાઓ, યાની 26 મૂળાક્ષરો ની વાત કે જેમાં સ્વરકાર ની વાત ઓછી રીતે પ્રદર્શિત છે એમ.. પ્લક્ષ દ્વિપ યાની યુરોપ માં મહદઅંશે 24 થી 30 મૂળાક્ષર ની ભાષા વિવિઘ દેશના લોકો બોલે છે..

પિશાચ ભાષા ચરણ, યાની બીજ મંત્ર પ્રેરિત કૃત્ય કર્તા બોલાતી અઘોર ભાષા... એ મજબૂતાઇ અર્પે એવી રીતે..

અને મિશ્ર ભાષાઓ તારું વક્ષસ્થળ છે, યાની શ્વાસ થી ધ્રા માં સમાઈ ને વણેલી હોય એવીરીતે કે જે હૃદય ને રક્ષા અર્પે.. પોતાનો ધ્રા પોતે જ ધ્યાન યોગ થી સુધારી પણ શકાય છે...

તું સમ, પ્રસન્ન, મધુર, ઉદાર અને ઓજ ગુણોથી યુક્ત છે, રસ આત્મા છે, છંદ તારાં રોમ છે.... ... યાની વૈવિધ્ય સભર પુલકિત મન વાળો..(લોકમાં પ્રચલિત) 

પ્રશ્નોત્તર પ્રહેલિકા વગેરે તારો વાગ્વિનોદ છે, અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકાર છે..  ભારતીય RAW નો એક નિયમ છે કે જે એજન્ટ હોય એની કોઈ મદદ કરે તો પણ સીધા મોં એ વાત ના કરે.. આ એવીજ વાત છે.. પ્રશ્ન નો જવાબ પણ નવા ઉપ પ્રશ્ન રૂપે ઉખાણાં રૂપે આપી શકે એવો...

ખુશામદીન 
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

Friday, April 12, 2024

રમતરમઅદે રમાદે રાં કેપછી રઉપઇયઓ રૂપિયો

શિર્ષક: રમતરમઅદે (રમત રમાદે) રામ કેપછી રઉપઈયઓ (રૂપિયો)

...વેદોમાં આવતા આ અંગેના ઉલ્લેખો અને પરવર્તી પ્રાચીન ગ્રંથોમાં કેટલાક એવા પ્રાચીન પ્રસંગો અને કથાઓના ઉલ્લેખો મળે છે કે જેના આધારે પ્રાકવૈદિક નારીની સામાજિક, પારિવારિક સ્થિતિનો ખ્યાલ આવે છે.

મહાભારતમાં શ્વેતકેતુના પિતા ઉદાલક ઋષિ અને માતાની એક પૂર્વકાલીન કથા મળે છે. એક સમયે શ્વેતકેતુની સમક્ષ તેના પિતાના સાંનિધ્યમાંથી કોઈ બ્રાહ્મણ તેની માતાનો હાથ પકડીને તેની સાથે આવવા કહ્યું. માતાને આ રીતે જતી જોઈને શ્વેતકેતુ અત્યંત ક્રોધિત થયો. પુત્રની આ પ્રતિક્રિયા જોઈને પિતા ઉદાલકે કહ્યું, 'હે પુત્ર ! તું ક્રોધ ન કર. આ તો પ્રાચીન ધર્મ છે. પૃથ્વી પર બધી સ્ત્રીઓ સ્વતંત્ર વિચરણ કરે છે. જેવી રીતે ગૌ વગેરે પશુઓ પોતાની જાતિમાં જયાં ઈચ્છે છે ત્યાં ચાલી જાય છે એવી રીતે પ્રજાઓ (જાતિઓ) માટે પણ કોઈ નિયમ નથી" (મહાભારત, આદિ પર્વ, ૧૨૨. ૧૩. ૧૪.).

આ કથાથી નિષ્કર્ષ નીકળે છે કે પ્રાગવૈદિકયુગમાં વિવાહ એક અનિવાર્ય સામાજિક સંસ્થા નહોતી. આ સમયે યૌન સંબંધોની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષ મુક્તજીવન જીવતાં હતાં. આ સમયે જે સ્ત્રી-પુરુષ લગ્નજીવન વ્યતીત કરતાં હતાં, તેઓ પણ સ્ત્રીઓના સ્વચ્છંદ અને મુક્ત વિચરણને એક પ્રાચીન પ્રથા રૂપે સ્વીકારતાં હતાં. આ પ્રસંગ દર્શાવે છે કે તત્કાલીન સમાજમાં સ્ત્રી સર્વ રીતે સ્વતંત્ર હતી અને પરિવારમાં માતાની સત્તા સર્વોપરી ગણાતી હોવાથી આ બાબતો માતૃસત્તાક સમાજવ્યવસ્થાના નિર્દેશો આપે છે.

ગૃહસ્થજીવન અને સમાજજીવનમાં જે સ્થાન, માન-પાન પતિનું છે એટલું જ પત્નીનું છે એવો સમાનતાવાદી દૃષ્ટિકોણ પૂર્વ વૈદિકયુગના સમાજનો હતો. આથી ઋગ્વેદકાલીન સામાજિક પરંપરાઓમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું હતું. સ્ત્રી સ્વતંત્ર અને મુક્ત હતી. અનેક દૃષ્ટિથી સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ હતી. શિક્ષણ, ધર્મ, વ્યક્તિત્વ અને સામાજિક વિકાસમાં તેમનું મહાન યોગદાન હતું. નવવધૂ ગૃહની સમ્રાજ્ઞી હતી. તે પતિના દરેક કાર્યમાં સહયોગ આપતી હતી. તે પતિ સાથે મળીને ગૃહનાં ‘યાજ્ઞિક કાર્ય’ સંપન્ન કરતી હતી (ઋગ્વેદ, ૧,૭૨,૫). સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર થતો હતો. ગૃહકાર્ય જેવાં કે કાંતણ, વણાટ, ભોજન, શિક્ષણની સાથે સાથે નૃત્ય, ગાયન, સંગીત, વાઘ જેવી લલિતકલાઓમાં પારંગત થતી હતી. સૌથી વિશેષ બાબત તો એ હતી કે કન્યાઓને વૈદિક શિક્ષણ આપવામાં આવતું હતું. આથી તેઓ વિદુષી બનીને અધ્યાપિકાઓ-ઋષિકાઓ બનતી હતી. કેટલીક બ્રહ્મવાદિની વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની અનેક ઋચાઓની રચના કરી હતી. તેમાં ઘોષા, વાચ્(વાચા), અપાલા, લોપામુદ્રા, રોમશા વગેરેનાં નામ સર્વવિદિત છે. એમની કૃતિઓમાં બ્રહ્મતત્ત્વના ઊંડા જ્ઞાન કરતાં વિવિધ દેવોની સ્તુતિ અને જીવનનાં સ્વકીય સુખદુઃખનાં ગાન વિશેષ દેખાય છે. ઘોષા ઋગ્વેદના દશમ મંડળના ૩૯ અને ૪૦ એમ બે સૂક્તોના ૨૮ મંત્રોની રચયિતા મનાય છે. વાચા ઋગ્વેદના દશમ મંડળના 'દેવીસૂક્ત'ની ઉદ્ગાત્રી છે. અપાલા ઋગ્વેદના આઠમા મંડળના ૯૧મા સૂક્તના ૭ મંત્રોની, લોપામુદ્રા ઋગ્વેદના બે મંત્રોની અને રોમશા ઋગ્વેદના એક મંત્રની દ્રષ્ટા મનાય છે. “ભાવયવ્ય રાજાની પત્ની તરીકે નિર્દેશાયેલ રોમશા તેના એક જ મંત્ર(૧-૧૧૬-૭)માં પોતાના રતિ-સુલભ યૌવનનો આનંદ વ્યક્ત કરે છે. પતિને 'પોતે યુવાન છે' એમ કહીને નિકટતા અનુભવવા કહે છે. ઋગ્વેદ જેવા ધર્મગ્રંથમાંયે બ્રહ્મવાદિનીઓ તરીકે પંકાયેલી નારીઓમાં આવી સ્ત્રીસહજ કામના અને વાસનાની નિખાલસ અભિવ્યક્તિઓને તિરસ્કારવામાં આવી નથી, બલ્કે તેમને પણ સ્થાન અપાયું છે, એ નોંધપાત્ર છે. "

સ્ત્રી સહજ કામના અને વાસનાનો સહજ સ્વીકાર અને નિખાલસ અભિવ્યક્તિઓ ભીલ સમાજમાં પ્રચલિત ગોઠિયા-ગોઠણ(પ્રેમી-પ્રેમિકા)ના પ્રણયગીતોમાં પણ માણી શકાય છે. વળી ગોઠિયા જેવાં પ્રણયગીતોની રચિયતા તો સ્વયં સ્ત્રીઓ (તરુણીઓ) જ હોય છે. તે હૃદયમાં ઊગતા પ્રણય ભાવોને મુક્ત કંઠે સમાજ સામે કોઈ પણ પ્રકારના વ્યક્તિગત કે સામાજિક છોછ વિના ગીત અને નૃત્ય દ્વારા વ્યક્ત કરે છે. આથી પુરાકથા અને લોકમહાકાવ્ય જેવા દીર્ઘ સ્વરૂપની રચનામાં સ્ત્રીઓની ભાગીદારી હશે અને બેઠોર કથાગીતોની ગાયિકા તો સ્ત્રીઓ એકલી જ હોય છે તેથી આવાં દીર્ઘ કથાકાવ્યો પૂર્વકાળમાં સ્ત્રીઓએ સ્વતંત્ર રીતે પણ રચ્યાં હશે જ એવું અનુમાન સહેજે થઈ શકે તેમ છે. આદિવાસી સાહિત્યમાં પિતૃસત્તાક સમાજના આદર્શો, ખ્યાલો અને માન્યતાઓના પ્રભાવ વિના સ્ત્રીના વ્યક્તિત્વનો સહજ નિખાર આવ્યો છે તેનું મહત્ત્વનું કારણ પૂર્વ વૈદિક સમાજની જેમ સ્ત્રીની સાહિત્ય અને જીવનમાં સહભાગિતા છે. ભીલસમાજ જીવનમાં જન્મથી આરંભી લગ્ન અને મૃત્યુ સુધીની સામાજિક, ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રી-પુરુષની ભાગીદારી દર્શનીય હોય છે.

ભીલ આદિવાસીઓ અત્યારે તો પિતૃસત્તાક સમાજવ્યવસ્થા ધરાવે છે. આમ છતાં ભીલ સમાજમાં પ્રવર્તમાન કેટલીક જીવનરીતિઓ : જેવી કે લગ્નપૂર્વે ગોઠિયા-ગોઠણ (પ્રેમી-પ્રેમિકા) બની જાતીય સંબંધો સ્થાપવા અને અન્યનું બાળક હોય તો પણ ભાવિ પતિએ કોઈ પણ પ્રકારના સામાજિક છોછ વિના તેનો સ્વીકાર કરવો, વિધવા થયેલી સ્ત્રીએ એ જ ઘેર બીજો પતિ લાવવો અને સામાજિક ગૌરવ પ્રાપ્ત કરવું અને મહામાર્ગી પાટ સમયે સ્ત્રીને ગુરુના સ્થાને સ્થાપવી તથા તેનો આદેશ સભાએ માનવો વગેરે સામાજિક-ધાર્મિક બાબતો એક કાળે આ સમાજ માતૃસત્તાક હતો તેના આધાર આપે છે. ભીલ કે આર્યેતર સમાજની આ સામાજિક- ધાર્મિક બાબતોએ પાસે વસતા પૂર્વ વૈદિક આર્ય સમાજ પર પણ પ્રભાવ પાડયો હોવાની સંભાવના છે. આ જીવનરીતિમાંથી જ ભીલોના મોટા ભાગના લોકસાહિત્યે સ્વરૂપો ધર્યાં છે તેની વિગતે ચર્ચા ભીલ આદિવાસી સમાજ પ્રકરણમાં કરી છે....

આદિવાસી લોકવિધા શાસ્ત્ર નું પ્રકરણ "આદીવાસી લોકવિદ્યા - લોકસાહિત્યની પૂર્વ ભૂમિકા" પાના 29, 30, 31  
ભગવાનદાસ પટેલ લેખક.. 2022 પ્રથમ આવૃત્તિ

મારી વાત...  
જ્યારે આ પ્રકારની વાત જોવા જાણવા મળે તો એક પ્રથમ સંદેશામાં ગમી જાય પરંતુ એની પાછળની નકરી ભયંકર વાસ્તવિકતાનું જો લેવલ જોવા જાવ તો એ જર અને જરા પ્રકૃતિનો જે સંઘ હોય છે, એ આખેઆખો અલગ અલગ રીતે અલગ અલગ કુંડળમાં અથવા તો ગ્રુપની અંદર એ વિવિધ નરનારીને છેતરામણી રીતે રાખી અને એ લોકોના ઘર પરિવારને તબાહ કરતો એક એવો સમુદાય, ચોક્કસ રીતે આખા વિશ્વમાં વ્યાપ્ત છે જ અને એ જ જ્યારે તમારી આંખ સાથે મન:ચક્ષુ થી જોડાય, તે વખતે તેના કે તેમના વિચારોમાં જો તમે એની અંદર દૂર સુધી ઊંડા રહી જાવ, તો તમે તમારા ઘર પરિવારને પણ નામશેષ કરી શકો, એવી ગોઠવણ આખા પ્રકરણમાં સમાયેલી છે..

માત્ર તમારે સમજવું જ પડે, કે તમે એક આર્ય સંસ્કૃતિને સાચવતા અને ઓળખાણ આપતા સનાતન ધર્મની અંદર, ચોક્કસ રીતે તમે તમારા ક્ષેત્રમાં, તમારા પરિવાર સાથે, દાંપત્ય સહ માધુર્ય માં બાળકો સાથે ધર્મનું પાલન કરી રહ્યા છો...

બાકી વાયુપુરાણની અંદર તો જે વખતે વ્યાસ મુનિને પોપટ્ટી ઉપર દિલ આવ્યું અને પોપટ્ટીની (મેના)થી એમને ક્રિડા થી શુકદેવ નામનો બાળક થયો એવો પણ ઉલ્લેખ છે.. એ સિવાય તમે જુઓ તો વાયુપુરાણ ની અંદર તો કાનની અંદર પુરુષનું વીર્ય લઈ અને સમગ્ર પરિસ્થિતિને વાયવ્ય સંહિતામાં નીચોડ આપવાની જે વાત છે તેની અંદર મનુષ્યત્વ પોતાનું અંદરનું ઔચિત્ય ગુમાવી શકે એવી પણ વાતો આવેલી છે.. જેને લોકો સનેપાત તરીકે ઓળખવામાં આવે છે અને માનસિક રોગોના લક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે.. શાબરી અને શાંભવી મુદ્રા ના પડઘમ વિશિષ્ટ છે જ...

ક્ષેત્ર અને ક્ષેત્રના વિન્યાસની અંદર જે રીતે ધર્મના મુદ્દે કોઈપણ ધર્મની અંદર સ્ત્રી અને પુરુષના દાંપત્ય જીવનનો પાયો જે રીતે મજબૂત કરવામાં આવ્યો છે, તે સાચે જ કાબીલે તારીફ છે અને આપણે એની પેટન્ટ ન કરાવનાર તે પરમ ઋષિ ને સત્ત ગુરુ ના સાનિધ્યમાં નમન કરીને એટલું જ કહી શકે કે, "પ્રભુ તમારો ખુબ ખુબ આભાર, કે અમને દાંપત્ય જીવનમાં (સહ ધર્મ)ચારણી અથવા તો પતિ તરીકે જે દર્શ થાય છે કે થયા છે અથવા તો નિર્દેશિત પુરુષ અને સ્ત્રી છે તેમના દાંપત્યજીવનને ટકી રહે એવા લાંબા ગાળાના આશીર્વાદ સમગ્ર પૃથ્વી ઉપર વરસાવ...

અને એ વાત સાચી જ છે કે જો દાંપત્ય જીવન જેટલું મજબૂત તેટલી તમારી આવનારી નવી પેઢી પણ મજબૂત અને એ એના પોતાના પગ ઉપર ઉભી રહી અને વિશ્વની અંદર પોતાના દેશનું નામ કરી શકે..

મહાભારતમાં શ્વેતકેતુના પિતા ઉદાલક ઋષિ અને માતાની એક પૂર્વકાલીન કથા મળે છે. એક સમયે શ્વેતકેતુની સમક્ષ તેના પિતાના સાંનિધ્યમાંથી કોઈ બ્રાહ્મણ તેની માતાનો હાથ પકડીને તેની સાથે આવવા કહ્યું. માતાને આ રીતે જતી જોઈને શ્વેતકેતુ અત્યંત ક્રોધિત થયો. પુત્રની આ પ્રતિક્રિયા જોઈને પિતા ઉદાલકે કહ્યું, 'હે પુત્ર ! તું ક્રોધ ન કર. આ તો પ્રાચીન ધર્મ છે. પૃથ્વી પર બધી સ્ત્રીઓ સ્વતંત્ર વિચરણ કરે છે. જેવી રીતે ગૌ વગેરે પશુઓ પોતાની જાતિમાં જયાં ઈચ્છે છે ત્યાં ચાલી જાય છે એવી રીતે પ્રજાઓ (જાતિઓ) માટે પણ કોઈ નિયમ નથી" (મહાભારત, આદિ પર્વ, ૧૨૨. ૧૩. ૧૪.).

આ વાતના પાયાની અંદર ગણતરી અવસ્થાની સાથે સાથે ત્રિગુણાત્મક વિધેય પણ સંકળાયેલ હોય છે કે જ્યાં બે પુરુષ એક સ્ત્રી 
બે સ્ત્રી એક પુરુષ 
અથવા તો 
ત્રણે ત્રણ સ્ત્રી 
અથવા ત્રણે ત્રણ પુરુષ 
એ સમગ્ર રીતે જર્ તરીકે જોડાયેલા હોય છે, તે વખતે કોની વાસના ક્યાં, કઈ જગ્યાએથી, કોને ભડકે, તે ખબર નથી પડતી અને એ તમારી અવસ્થાની અંદર તમારો પોતાનો અને તમારા પરિવાર જનો મા માં, બેન, દીકરી, કાકા કાકી, માસા માસી, મામામામી, પિતા, ભાઈ કે પછી ગમેતે સગપણ નો પણ ફાયદો શારીરિક ચેષ્ઠા થી ઉઠાવી શકે છે...

આપણે છાપામાં અવારનવાર સાંભળતા વાંચતા હોઈએ છે કે 
સાવકા પિતાએ દીકરી ઉપર બળાત્કાર કર્યો કે પછી 
સુરતમાં વેવાઈ વેવાણ ભાગી ગયા કે પછી 
સાળાની પત્ની ઉપર બનેવી એ બળાત્કાર કર્યો કે પછી 
અલગ અલગ પ્રકારની ઘણી એવી ઘટનાઓ છાપામાં અવારનવાર આવતી હોય છે કે જેમાં માત્ર અને માત્ર મનુષ્ય ધર્મ નિભાવતો જે ચહેરો છે એ આખેઆખો બદનામ થઈ જતો હોય છે અને ગુણોત્તર એ વિધ્યાત્મક પરિબળ એનો પોતાના ફાયદો ઉઠાવીને અગોચર વિશ્વમાં ક્યાંય પણ ગુમ થઈ જતું હોય છે... વેદો માં પણ છંદો ની સાચવણી નું પ્રકરણ છે!!!

કૃષ્ણ ના પુત્ર સાંબ ને કૃષ્ણે આપેલ શ્રાપ ની વાત પણ જગ જાહેર છે.. ત્યારબાદ મુલતાની મગ બ્રાહ્મણ થી થયેલી એની ચામડી ની માટી થકી ની સારવાર, સ્થલજ અને જલસ્થ ના ભેદ અભેદ્ય સ્થાનોમા ઢંકાયેલી જ રહી છે.. સુર્ય મંદિર એ એની જ વાતે છે.. પત્થર ના મંદિર, પૃથ્વી સ્થાન ઉપર પાણી ની સાથે!!!


આજ વાત તે સમય અને સમ્યક દ્રષ્ટિ ની મહત્તા વાળી વાત છે.. 

પ્રણામ  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Tuesday, April 9, 2024

ભારત ની 2024ની ચૂંટણી

2024 ની ચૂંટણી કોની કોની વચ્ચે છે??
જવાબ અઘરો છે છતાં પણ કોશિશ કરી રહ્યો છું ...

જુના લોકો કે જેમનો માનસિક તુલા ભાર કોંગ્રેસની સાથે જોડાયેલ હતો પણ ભાજપના આવ્યા બાદ બીજેપી તરફ થયો. પણ હવે એવું લાગ્યું કે વિરોધ પક્ષનું હોવું લોકતાંત્રિક દેશમાં જરૂરી તો છે જ ... એવા સ્પંદનોની સાથે હાલમાં મહાભારત જેવી પરિસ્થિતિ કહી શકાય એવા સંસર્ગીય નૈસર્ગિક અહેવાલ મળી રહ્યા છે ... 

કે જ્યાં 
બાપ દીકરાની સામે 
દીકરો મામાની સામે અને 
મામા બનેવી ની સામે ...હોય એવું અનુભવાઈ રહ્યું છે..

અહીં મહાભારત ભાઈ ભાઈ ની સામે નથી જ કેમકે જે નવી પ્રજા છે ભારતની છે અને તે 77% થી વધુ ભણતર ધરાવે છે અને એ જાણે છે કે જો એડમિનિસ્ટ્રેશન મજબૂત હશે, તો અને તો જ ભારતનું વૈશ્વિક ચલણ બધી રીતે વિશ્વમાં ઊંચું રહી શકશે.. સાથે સાથે તે સઘળા વિદ્યાર્થી ઓ સરકારી પુસ્તક માંની પ્રતિજ્ઞાપત્ર સમજે છે..

દરેક ભારતીય વિદ્યાર્થી આ પ્રતિજ્ઞા જાણે જ છે..

India is my country. All Indians are my Brothers and Sisters. (Excluding one)
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone, lies my happiness.

અને દરેક નાગરિક ની મૂળભૂત ફરજો...
ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :*

(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;

(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;

(ગ) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;

(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;

(ચ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાનબંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;

(છ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;

(જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની;

(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;

(ટ) જાહેર મિલક્તનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;

(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.

(ડ) માતા-પિતાએ અથવા વાલીએ ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.


ખુષામદીન 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ...
જય હિંદ

Monday, April 1, 2024

VOSTRO ACCOUNT

Running prime minister special effort for running Indian currency at international market smoothly... That's RBI's VOSTRO ACCOUNT...

नोस्ट्रो और वोस्ट्रो ( इटालियन , नोस्ट्रो और वोस्ट्रो से; अंग्रेजी, 'हमारा' और 'तुम्हारा') लेखांकन शब्द हैं जिनका उपयोग किसी अन्य इकाई के लिए रखे गए बैंक खाते को किसी अन्य इकाई के बैंक खाते से अलग करने के लिए किया जाता है।

नोस्ट्रो हमारे पैसे का खाता है (आप किस देश में रह रहे हैं), जो दूसरे बैंक या "विदेशी बैंक" द्वारा रखा जाता है ।
वोस्ट्रो दूसरे बैंक / "विदेशी बैंक" के पैसे का हमारा खाता है , जो हमारे पास होता है (आपके देश के बैंक द्वारा)
वोस्ट्रो खाता किसी बैंक द्वारा रखे गए या किसी तीसरे पक्ष (एक व्यक्ति, कंपनी या बैंक) द्वारा बैंक को दिए गए धन का रिकॉर्ड है ।

So many people wrote for Indian prime minister Modi but what they actually did for increasing Indian economy or what he did for actually increasing level of Indian currency at international market, is not written by anyone probably, but I must try my level best for RBI's FOREX department along with RBI actions for increasing Indian rupees currency at international level few are as under:

While BRICS summits they decide to make international transactions of Indian currency...

First they're made high forex reserves funds.. few utilised for business too from forex reserves..

Best Example is petrolium business with Russia and made GDP higher for election time quarter..

PRIOR they started to open VOSTRO ACCOUNT of RBI based EXIM policy.. and then started to make Indian currency rupee as international money transaction type money through the same VOSTRO ACCOUNT of RBI...

Made agreement to different countries for setelite linked based configuration support system within same VOSTRO ACCOUNT..

When rotation started Made open catagory based free zones for tourism and Made transaction in rupees..

In 2022, the RBI and the finance ministry instructed senior management of banks and trade bodies to promote import and export transactions in Indian rupees. 

As of July 2023, 20 banks in India have opened 92 Vostro accounts with partner banks from 22 countries, including Russia and UK.

A Reserve Bank of India (RBI) Vostro account is a special rupee account that an authorized Indian bank opens and maintains for a partner trading country's bank. The account keeps the foreign bank's holdings in the Indian counterpart in rupees. When an Indian trader wants to make a payment to a foreign trader in rupees, the amount is credited to the Vostro account. In the reverse scenario, the amount is deducted from the Vostro account and credited to the person's regular account.

A Vostro account is also an account that a correspondent bank holds on behalf of another bank. The word vostro is Latin for "your". For example, HSBC has a Vostro account held by SBI in India. 

Happy Moments
Jay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...