Wednesday, November 29, 2023

During Life Meanwhile Death

જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની "તો ખમી નાશ" યા "દખમા" ઊર્જા ને એક થી બીજી રીતે ના આદાન પ્રદાન ની વાત...

વિષ્ણુ થકી શિવ નું ત્રીજુ નેત્ર એક અસાધારણ વાર્તા છે...

ૐ" પ્રણવાક્ષર પણ અ, ઉ, મ થી જ છે જ,

"અહમ્ થી સોઙમ્" શબ્દનુ સોહાર્દ લોકો

પણ સોહમથી શોધે છે... ભેદાભેદ અભેદ્ય?

પાર સી લોકો નું ધર્મસ્થળ 'અગિયારી' છે, ધર્મચિહ્ન 'અગ્નિ'(આતશ)છે, ધર્મગુરુ 'મોબેદ', અથવા 'દસ્તુર' છે, ધર્મતીર્થ 'ઉદવાડા' (દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેનું શહેર) છે, ધર્મ તહેવાર 'પતેતી' છે અને ધર્મ સંસ્કાર (અંતિમ સંસ્કાર) માટેની જગ્યા 'ટાવર ઓફ સાઇલેંસ', યાને કી 'દખમા' છે.

આ 'ટાવર ઓફ સાઇલેન્સ' એટલે મૃતદેહોનો કૂવો. એક ગોળાકાર ઊંડી ને ઊંચી ઇમારત જ જોઇ લ્યો. જેની ઉપર શબને ખુલ્લું મૂકી દેવાનું. એટલે કે મૃતદેહને જળ, અગ્નિ કે ધરતીને બદલે ખુલ્લા આકાશને સોંપી દેવાનો. એ પછી ધીમે-ધીમે ગીધ જેવા માંસભક્ષી પક્ષીઓ આવતા જાય અને પેલા શબને કોચતા જાય, ખાતા જાય અને ખતમ કરતા જાય.

આની મૂળ વાત ઉપરની ઊર્જા ને પોષવાની છે. શબ ને ઊંડા કૂવા માં રાખો તો કોઈ જ સ્થલચર કદાચ બગાડી ના શકે.

ચયાપચય ની ક્રિયા વિજ્ઞાન માં આવે જ છે. હાલમાં ડિજિટલ યુગ માં પણ કોમ્પ્યુટર માં ગર્બેજ ઈન ગાર્બેજ આઉટ હોય છે.

આપણે તો મનુષ્ય અથવા સજીવ શરીર જે ખાઈએ તે પચાઈએ અને બાકીના નું ઉત્સર્જન કરીએ છે. એને જ ચયાપચય કહે છે.

બુદ્ધિ તેવી સૃષ્ટિ ચિરપરિચિત શબ્દ છે..

સંપાતી અને જટાયુ બંને ભ્રાતૃઓને ગિધ્ધ રાજ કહ્યા છે.

સમજદાર લોકો સ્ટાર ટ્રેક સીરિયલની ટેલીપોટ યાની કઈક થાય ને માનવી એક થી બીજી જગ્યાએ જાય... એવી વાત નિહાળી હતી. અને 2012 નું 1200 કરોડ નું ફિલ્મ અવતાર જે હાઇટેક ફિચર્સ સાથે હતી તે માં પણ મૃત્યુ પર્યંત ની વાતે હિરોઈન ચોક્કસતા ની માન્ય માનદ વાત કહેતી હતી જેક ને...આવી જ વાત Dr સ્ત્રાંજ હાથોથી ક્ષેત્રો ખોલી બંધ કરી સમજાવે છે.  


આ લેખ બે વર્ષ પહેલાનો છે. આનું શિર્ષક તો આજે VS સ્મશાન માં મહેશકાકા ના અંત્યેષ્ટિ કર્માભિધાન સમય હતો ત્યારની વાત વિશિષ્ઠ ગણી વિચાર્યું.. કે જેમાં અર્જુન ગાંડીવ ને અપશબ્દ બોલનાર ને હણવાની સોગંદ ઉપર, મહાભારત ના યુદ્ધ સમયે ભીષ્મ પડતા નહતા તો તે માટે થઈ ને યુધિષ્ઠિર ના વેણને સહન ન કરી શકતા શસ્ત્ર ઉપાડે છે પણ તે તો મોટા ભાઇ છે તો???  
આથી ક્રુષ્ણ ના કહેવાથી શસ્ત્ર ઉપાડ્યા વિના માત્ર અભદ્ર શબ્દો અર્જુન એની વાણી થી બોલી સગા ભાઇ ને આત્મશ્લાઘા થી નીચું જોવાપણ કરી નકારાત્મક ઊર્જાથી નવડાવે છે..

તમે જેને પાંચ ની ઊર્જા ગણો છો તે અજા એ અજ ની દિકરી પણ હોઈ શકે છે... વિદેશમાં લિપ કિસ પ્રચલિત છે પણ અમુક ખાસ સંજોગો મા તે પાંચ ની બીજી ઊર્જા રૂપે પણ સાક્ષ્ય રૂપે સત્ય છે.. માનસ પુત્ર કે માનસ પુત્રી શબ્દ થી લોકો પ્રચિલત છે એમના માટે આ વાત છે...

બાકી દર વખતે મહેશ, એ બ્રહ્મા માટે આદ્ર નક્ષત્ર માથી તીર છોડવા નવરો નથી હોતો...

આજ આજનું શિર્ષક છે..  
During Life, Meanwhile Death 
...સકળ જીવન દરમ્યાન, તે સમયનુ મૃત્યુ ..

જીગર ગૌરાંગભાઈ મહેતા  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
Jigaram JAIGISHYA is a jigar:

Ahmedabad Dunger Waadee 
28 નવેમ્બર 2023 ના છાપાનો લેખ
નવગુજરાત સમય 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...