એક ક્ષણે વિશ્વને બદલી શકે તેવા વિચારને ચમકતો કરી શકતા સમર્થને અથવા એ દ્વારા સમર્થિત વ્યક્તિઓ............... પ્રભુ... ભગવાન જોવા જેવા કયારેક જ હોય છે..
... નોસ્ટ્રેડુમાસ જ્યારે ભવિષ્ય નું પુસ્તક સેંચ્યુરી લખતા હતા...ત્યારે ચૈતન્ય મહા પ્રભુ જગન્નાથજી ને મળવા દોડતા હતા... પરંતુ મંદિર બંધ હતું.. તેથી ભગવાન તેમને મળવા બહાર આવે છે.. અને મંદિર તે સમયે ભગવાનની અંદરની મૂર્તિઓથી ખાલી હતું..
કમાણીનાં સ્ત્રોતો બનાવવામાં શ્રીમંત લોકો માસ્ટર નથી હોતા પરંતુ તમારા પોતાના વિચારોનો પ્રસાર મેળવવાની શક્તિ તમને સંસ્કૃત શબ્દ "નિધિ વિનિમય" મુજબ પૈસા આપે છે. પ્રભકૃપાથી જણાયું છે કે એમને એક વિશિષ્ટ નામ "નિધન પતયે નમ:" થી પણ નવાઝાય છે..
અબોલા છાશ જેવા હોય છે, જેટલા પડી રહે, તેટલાં વધુ ખાટાં થાય.
આથેલા અથાણાંની તો વાત જ જુદી રીતે છે. જો મેથી ની રાઇ સાથે કેરી અથવા ગુંદા લો અને સરસવ નું તેલ મા બોળી રાખો તો ખટાશ વરસ સારી રીતે સાથ આપે, બાદમાં રાઈ નો કડવો ગુણ ચઢે તો લોકો ફેંકી દે!
અથાણાંને "બોળા" પણ કાઠિયાવાડમાં કહે જ છે!જે ખાનારા ને રસ પ્રચૂર્તા સભર તરબોળ કરી શકે છે..
પ્રધાન મંત્રી શ્રી ને જન્મદિન મુબારક
Jay Gurudev Dattatreya
Jay HIND
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment