નવું જોતા આવડશે, તેમના મન મસ્તિષ્કમાં
નવા વિચારોના આવાગમન ને કોઈ નહી રોકી શકે..
સિવાય કે એ ખુદ અભિગમનો અંદેશો મેળવે,
કે એ હકારાત્મક છે કે નકારાત્મક,
તો જ સારા સમાજને સારા વિચારગણનો નાયક મળે..
આજથી 100 દિન બાદ દિવાળી..
રોજ એક દીવો અને નાના માં નાના ક્ષેત્ર નો ઉજાસ,
નભ થી વ્યોમમાં વિચરણથી સૂર્ય સહસ્ત્ર રશ્મિનો
સાથ મેળવે.
માનવમંદિરે સાઇડકાર વાળાનો હવા સ્પર્શ હાથે...
(2019) મનન ઉચુ: "કોઈ અડી કેમ શકે"?
ભવિષ્યના બાળને ખાળનાર, વ્રજધામ થી પ્રણામ
(2023 જુલાઈ) જીગર ઉવાચ: છાત્ર દેવો ભવ:,
મારા પપ્પા મને ઘણી વખત આ કહેવતોકતી થી નવાજતા હતા.. અનુભૂતિ 45 પછી 46 પત્વા આવ્યું ત્યારે થઈ..
ઉદાહરણ "જીગર, તું અડવાના પરાક્રમ જેવું કરે છે"
જય ગુરુદેવ દત્તાત્રેય
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is Jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment