Thursday, July 13, 2023

भगदत्त की बात

ततो गाण्डीवधन्वानमभ्यभाषत केशवः । अयं महत्तरः पार्थ पलितेन समावृतः ।।  
  
वलीसंछन्ननयनः शूरः परमदुर्जयः । अक्ष्णोरुन्मीलनार्थाय बद्धपट्टो ह्यसौ नृपः ।।

देववाक्यात्प्रचिच्छेद शरेण भृशमर्जुनः । छिन्नमात्रेऽशुके तस्मिबुद्धनेत्रो बभूव सः ।।

तमोमयं जगन्मेने भगदत्तः प्रतापवान् । ततश्चन्द्रार्धबिम्बेन बाणेन नतपर्वणा ।।

बिभेद हृदयं राज्ञो भगदत्तस्य पाण्डवः । स भिन्नहृदयो राजा भगदत्तः किरीटिना ।।

...ત્યારે કૃષ્ણએ ગાંડીવધારી અર્જુનને કહ્યું: “કુંતીનંદન આ ભગદત્ત ખૂબ જ મોટી ઉમરના છે, તેના બધાં વાળ સફેદ થઈ ગપ્પા છે અને કપાળ વગેરે અંગોમાં કરચલી પડી જવાના કારણે પાંપણ મિંચાયેલી રહેવાથી તેની આંખો ઘણીવાર બંધ રહે છે. તે અત્યંત શૂરવીર અને દુર્જેય છે. એ રાજાએ પોતાની બંને આંખો ખુલ્લી રાખવા માટે પાંપણને કપડાંની પટ્ટીથી કપાળમાં બાંધી રાખી છે. કૃષ્ણએ આટલું કહેતા જ અર્જુને બાણોથી તેની પટ્ટી કાપી નાખી જે કારણે ભગદત્તની આંખો બંધ થઈ ગઈ. તેને કંઈપણ દેખાવાનું બંધ થઈ ગયું. એવા સમયે એક અર્ધચંદ્રાકાર બાણ દ્વારા અર્જુને ભગદત્તના હ્રદયને વીંધી નાખ્યું...

(મહાભારત, દ્રોણપર્વ, અધ્યાય-૨૯, શ્લોક-૪૪ થી ૪૮)

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...