Title: મ દૈન ચા ઇંઆ
સરસ ઊંદ "૨"
સરસ ગરમ રક્ષક "દ્ર"
માદ્રી.. દ્ર ની ઇચ્છા વાળો મા
દ્રવીદ # દ્રવિદ અને દ્રવિડ # દ્રવીડ
પણ દ્ર જાણી ને કહી શકતો મનુષ્ય તે દ્રવિડ
લાંબુદ્રી અને નામપુદ્રી જગ વિખ્યાત બ્રાહ્મણ દક્ષિણ ના
પણ લાંબુત્રી અને નામપુત્રી વિષયે વિશેષ જ રહ્યા છે જ..
સરસ ઉ દ્ર કે જે જોયા કરે ઢ ની જેમ તે..
દ્ર યાની નવગ્વો...
PS
મ દૈન ચા ઇંઆ
આંખો નું ક્ષેત્ર અને આંખો નો મલાજો.. કોણ, કોને, કેવી રીતે સાચવે?
જો ઋગવેદ 10, 191, 4 ખબર જ ના હોય!!!
11 એ રુદ્ર અવતાર છે..
રોદસીના નિયમો મુજબ નવજાત શિશુ રડે છે.. એટલે કે 10 સ્લેબ પછી 11મો રુદ્ર છે..
જે રાવણ અથવા દશાનન સાથે જોડાયેલ છે.. 10 વિષ્ણુ અવતાર છે
.. કૃષ્ણ જે ક્યારેય રડતા નથી તે અષ્ટ પ્રકૃતિ ધરાવે છે
9 એટલે રામ ખુદ પોતે યાની ઇન્દ્ર યા નવગ્વ અને
10 એટલે કુશ યાની દશગ્વ (રામનો પુત્ર) ... "ર" વગર નો
સમયની ધારામાં એક ક્ષણ સાચવવી બહુ મથામણનું કામ છે.
માત્ર કૂતરાના ની જેમ જ ઘરે જવાનો રસ્તો નહીં ... પણ વેગન R રસ્તે પણ તમે ઘરે જઈ શકો છો...
પ્રશ્ન માત્ર એટલો જ છે કે.. જન્મ્યા પછી જો આધ્યાત્મિક પ્રવૃતિઓ આખી દુનિયા સાથે જોડાયેલી હોય, તો તેના કરતાં નવજાત શિશુના અનુવંશિક લક્ષણ પર શું અસર થાય છે?
શું કોઈ ફેરફાર છે અથવા સમાન પ્રકાર છે અને જો તે સમાન હોય તો અન્ય લોકો શા માટે તે વ્યક્તિને પૂછતા નથી અથવા આંખો વિના તેનો સંપર્ક કરતા નથી..
જેમ કે હું તેને ઓળખું છું..??
ખરેખર એક વખતના જૂના શબ્દો હજુ પણ છે..
કેવી રીતે પરમપિતા ફેરફારો મેળવી શકતા નથી??
થોડું વિચિત્ર પરંતુ મેં એક વખત તેના પર ઘણું લખ્યું હતું..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment