Thursday, May 26, 2022

ક આવી રીતે ખ બને છે


આ પુસ્તક નું પાનું ગહન વાત કહી શકે છે આ નિમ્ન લિખિત શબ્દો માટે…
અર્, અં, બ્રહ્મ, પુરૂખ સૂક્ત
પ્રાણ એટલેજ “અમ્” યા “અં”
“ક” એકલો નથી પણ યુધિષ્ઠિર નુંનામ વિરાટ પર્વ માં “કંક” પણ છે જ. અને ક્ અડધો એક સ્થાને અને બીજા સ્થાન નો જોડાઈ “ક” બને છે. જે ક્ષેત્ર છે અને યાતુ વિદ્યા માં “કં” ને બ્રહ્મ કહેવા પાછળ નો મુખ્ય હેતુ છે કે ” કે સમય ની સાપેક્ષ માં જતું રહ્યું છે, તે કોઈ ની જાણ માં છે અથવા કોઈ તેની પર સવાર યાની આરૂઢ રહી તેનો ક્ષેત્ર માં યોગ્ય ઉપયોગ કરી શકે છે… તે જ કમ્ યા કં બ્રહ્મ છે… જે જાણે તે સજીવ ને તે અં કાર કહી શકાય…
“ખ” આકાશ માટે “ખગ” પક્ષી ના નામની કલ્પના છે. જે અગ્નિ યાની સૂર્ય ની સાપેક્ષ માં જ પોતે અંદર થી ગરમ છે… અથવા સૂર્યની સામે તમને તમારી ઉત અવસ્થામાં માં રક્ષણ આપવાનો સમર્થ…એવો બીજો.. અને તેનું પણ ક્ષેત્ર છે તેથી ત પણ “ખં” રૂપે. જે જાણે છે તે ખં બ્રહ્મ રૂપે લઈને ઉપયોગકર્તા ને જાણે તે તેની સમ્યક અવસ્થા માં ક્યારેક મંત્ર દૃષ્ટા ઋષિ, મુનિ માંથી બની શકે છે.. .. જેને અર્ પણ કહી શકાય..
યહૂદી, પારસી, ઇસ્લામમાં કેટલાક માં નામ “અર્” ઉપર છે…દાખલા તરીકે.. અર્હમ, અરબાઝ, અરમાન, અરહામ, અર્ઝાદ, ….What is meaning of AR અર? તે હવે સમજાશે…
પુરુષ સૂક્ત, યજુર્વેદ વગેરે માં આચાર્યો પુરુષ શબ્દ ને “પુરુખ” શબ્દ બોલવાની ક્રિયા, આ વાત ને અનુમોદન આપે છે… યાની જે ક્રિયા થાય તે મૂળ સ્વરૂપ ને નહિ પણ બીજા રૂપને જે “ચ” કાર થી જોડાયેલ હોય તેને થાય…
વિષ્ણુ નું નામ પોખરાજ કે પુખરાજ પણ છે જ…

ઉપકોસલ ને છાંદોગ્ય ઉપનિષદ માં ગ્રહ્યપત્યાગ્ની, હૈનમન્વાહાર્યાગ્ની અને હૈનમાહવનિયાગ્ની તરફથી મળેલ ઉપદેશ ફળકથન..


આમ "ક" આવી રીતે (ખ્ + ખ્ =) ખ બની શકે..

અને આમ જ ક એ ખ અને ખ એ ક બની "અમ" સ્વરૂપ મા બ્રહ્મ ને અનુમોદિત કરે છે .....

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા



No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...