Tuesday, September 26, 2023

આંગીરસ ઋષિ માટે ઈરિય અંગ કોનું

સવાલ 100 ટકા નો ..
આંગીરસ ઋષિ માટે ઈરિય અંગ કોનું ??

ધર્મ એટલે માત્ર મોટા પેટ સાથે અગસ્ત્ય જ નથી, પણ શારીરિક ચિન્હો ની ગુણવત્તા પણ ખરી, એ જોવામાં કે કયા અંદ નુ ઇન્દ સરસ છે, ગુણ પ્રભાવી છે... આતો વગર તલ ના શરીર ઉપર માત્ર કુલે લાખા ની વાત બદલાયેલા રંગો માં યાદ રહી જ, તો બાપ તરીકે લખી દીધી.  

આફ્રિકા માં ચોક્કસ ક્ષેત્ર ના આદિવાસી ઓ મોટું પેટ રાખવામાં શાન સમઝે છે.. એ માટે ખાસ નોંધ છે..  

દેવી ભાગવત અને મહાભારતના ઉલ્લેખ મુજબ સ્થુલા કર્ણ નામનો યક્ષ, શિખંડી જેવા અર્જુનના શાળાને માત્ર અને માત્ર દિવસના ત્રીસ અક્ષર બોલીને જ માતૃકાથી પુરુષ બનાવવાની તજવીજ દાખલતો હતો. 

અત્યારે તો સુવાક્યો અને સુવિચાર હાલતા ચાલતા સોશિયલ મીડિયા ઉપર છાશવારે સામા ભટકાય છે, પણ અનુસરણ ની અંદર કોણ કેટલા ઉતારે છે તે સવાલ છે..  

ગુજરાતના સમાચાર જગત ના છાપાની અંદર એક બાપના દીકરી પરના બળજબરીના સમાચારો મારા મન મગજ મસ્તિષ્ક ને ઝિંઝોડી ને વિષાદિત કરી મૂકે છે..

જય ગુરુદેવ દત્તાત્રેય... જય હિંદ..  
જય ભારત
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...