Saturday, June 24, 2023

પરમ વિક્રમ 1000 સુપર કોમ્પ્યુટર ભારતીય શ્રેણી

પીઆરએલ’માં આવેલા ‘ઈસરો’ના ચેરમેન એસ. વૈજ્ઞાનિક સોમનાથે કહ્યું હતું કે ભારતના સમાનવ અવકાશ મિશન લેબોરેટરી ‘ગગનયાન’ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ટેસ્ટ પડે. આવા વ્હિકલ તૈયાર થઈ ગયું છે, હવે જેમાં અવકાશયાત્રીઓ એ છે કે એ બેસવાનું હોય એ ક્રૂ મોડ્યુલ તૈયાર થઈ રહ્યું છે. ગણતરી ક આકસ્મિક સંજોગોમાં અવકાશયાત્રીઓ બહાર નીકળી કરી શકે એ શકે એ માટેની એસ્કેપ સિસ્ટમ તૈયાર કરવા પર ઈસરોના સૌથી ઝડપી વિજ્ઞાનીઓ વિશેષ ધ્યાન આપી રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું. વધુ માં જણાવ્યુ કે અવકાશ મિશન નિષ્ફળ જાય તો પણ એ વખતે અવકાશયાત્રીઓને સહી સલામત લાવવાની વ્યવસ્થા હોવી જરૂરી.

વૈજ્ઞાનિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, લેબોરેટરી વગેરેમાં સુપર કમ્પ્યુટરની જરૂર પડે. આવા કમ્પ્યુટરોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ સેકન્ડમાં અબજો કે તેનાથી વધારે ગણતરી કરી શકે. જે કમ્પ્યુટર વધારે ગણતરી કરી શકે એ વધારે સક્ષમ ગણાય. ભારતનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર ઐરાવત છે, જે 8 પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે. જગતના ટોપ- 500 સુપર કમ્પ્યુટરોનું લિસ્ટ દર 6 મહિને તૈયાર થાય છે. એ ટોપ-500ના લિસ્ટમાં ભારતના માત્ર ચાર કમ્પ્યુટર છે. અમદાવાદ માં 1 સેકન્ડ માં 1 કવાડ્રીલીઓન ગણતરી કરી શકે અને 1000 GB RAM ધરાવતું પરમ વિક્રમ લોન્ચ થયું.  


અમદાવાદ ખાતે આવેલી ઈસરોની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં ગુરુવારે ‘પરમ વિક્રમ-1000' નામનું સુપર કમ્પ્યુટર કાર્યરત કરવામાં આવ્યું છે. ઈસરોના ચેરમેન પી.સોમનાથ સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ‘પરમ’ એ ભારતના સુપર કમ્પ્યુટરોની સીરિઝ છે. વિક્રમ સારાભાઈની યાદમાં તેને વિક્રમ નામ અપાયું છે. ‘પીઆરએલમાં અત્યારે વપરાઈ રહેલા ‘વિક્રમ-100' કમ્પ્યુટર કરતાં આ નવું સુપર કમ્પ્યુટર દસગણું વધારે પાવરફૂલ છે.  


સુપર કમ્પ્યુટરનો ઉપયોગ જટિલ ગણતરીઓ માટે થાય છે. એ માટે પણ આપણી કલ્પના બહારની હોય છે. પરમ વિક્રમ 1 પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે. એટલે કે સેકન્ડમાં 1 ક્વાડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) જેટલી ગણતરી કરી શકે છે. આપણું સામાન્ય કમ્પ્યુટર ઓક્ટા (આઠ) કૉરથી સજ્જ હોય તો પણ આપણે તેને ઝડપી ગણીએ છીએ.  
ક્ષમતા વધુ અને PRL નું આ કોપૂટર 283776 કોર થી સુસજ્જ છે..

Reference: Divya Bhaskar news paper
Credit: Ahmedabad Gujarat doordarshan Kendra 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...