પહેલા તો મને પણ આચરજ થયું કે આ પુસ્તક વિશે શું કહી શકાય પણ મેં એની ઇન્ડેક્ષ વાંચી તો એની ઇન્ડેક્સની અંદરની જે રૂપરેખા હતી એ ખૂબ જ બહોળા પ્રમાણમાં વિશિષ્ટ રીતે સાંકળી હતી પણ મુખ્ય વસ્તુ સ્થિતિ જો એને ઉપર જઈએ અને પ્રેસી નોટમાં પ્રિસ્ક્રાઈબ કરવું હોય તો એને સીધું જ બ્રહ્મ વૃક્ષ સાથે સાંકળી શકાય કે જેને વિવિધ વૃક્ષના નામ રૂપે પારિજાત વૃક્ષ કે કલ્પવૃક્ષ કે બીજા કોઈ સંલગ્ન બાબતના આધીન વર્ણવી શકાય કેવી રીતે એ જ આપણે અત્યારે જોવાનું છે..
જૈન લોકો કહેતા હતા કે પૃથ્વી ચોરસ છે એનું પ્રમાણ અને સાબિતી એ ચોક્કસ રીતે આપી શકાય છે પણ એ આધ્યાત્મિક લેવલ ઉપર જ તમે એને મેળવી શકો જ્યારે પૃથ્વી ગોળ છે કે બીજા ગ્રહો પણ ગોળ છે કે તારો સૂર્ય પણ ગોળ છે બધું જ સાબિત થઈ ચૂક્યું છે પણ અહીંયા હંમેશા ભાવ વિશ્વની વાતે આધ્યાત્મિક મૂલ્યોના તથ્યો જોવાતા હોય છે અને આ જ આધ્યાત્મિક તત્વોના મૂલ્યોની વાત કરીએ તો એ જ ભાવ વિશ્વમાં તમે જેટલું નિહાળો છો એ તમારા આંખના ક્ષેત્રની અંદર આવે છે હવે આંખનું ક્ષેત્ર કેવું છે તો કે આંખનું ક્ષેત્ર એ કીકી સ્વરૂપે જોઈએ તો ગોળ અને કિકી ની અંદર જોઈએ તો શકુંતલ અને જો સાદી દેખીતી અવસ્થામાં જુઓ તો ચોક્કસ પ્રકારનું ગોળ અથવા તો વળાંક વાળો ડાયમંડ કટ શેપ કહી શકાય
સંસ્કૃતમાં કોઈપણ તરલ પ્રવાહી માટે દ્રાવણ શબ્દ કહેલો છે હવે દ્રાવણ એ માત્ર રાવણની આગળ અડધો અને પૂર્ણ દ મૂકી દો તો સીધું રાવણને તમે દ્રાવણ કહી શકો એ સવાલ ઊંચો છે પણ જો દ આવે છે બ્રહ્મણો આપેલો તે દ ની અંદર ના જે વિભાગીય પોષણ છે એનું મૂલ્યાંકન પણ ઊંચું જ બનતું હોય છે પણ આપણે અત્યારે આ વાત નથી અત્યારે આપણે વાત કરીએ છીએ કે જાગૃત ત્રિકોણ કેવી રીતે??
કદાચ "અવતાર પાણી ના રસ્તે" ડિસેમ્બર 16 2022 ના રોજ આવેલી હોલિવુડ ની ફિલ્મ જોવાની મજા આવશે...
કોઈપણ વૃક્ષ લો એ ભલે કોઈપણ રીતે અર્ધગોળાકાર ઉપર દેખાય અને મૂળથી પણ અર્ધગોળાકાર નીચે દેખાય પણ એનું જે થદ છેટે છે એ સ્થળ એ લોકોની વચ્ચેની હવાની સાથેની આપ-લે કરતું એક માધ્યમ છે જેને લોકો ઘણી બધી રીતે ઓગણતા હોય છે
સાદી સરળ સમજ જાગૃત ત્રિકોણની જોવા જઈએ તો સીધી સમજ લઈએ કે કોઈપણ પૃથ્વીનો વ્યક્તિ હોય કે કોઈપણ સજીવ હોય તે તેની માને મહત્વ આપશે એમાં કોણ છે તો કે એ જ માં છે કે જેને એ મનુષ્ય માટે નવ મહિનાના ગર્ભની વાત લોકો સમજાવતા હોય છે હિરણ્ય ગર્ભની વાત સમજાવતા હોય છે કે પછી તમે ડેથમાં જાઓ તો ફેલોપિયન ટ્યુબ ની અંદરથી અંડ છુટો પડે ને જ્યાં સુધી બહાર આવે નહીં ત્યાં સુધીની વાત અને બહાર આવ્યા બાદના ન થવાની વાતને પ્રજનનની વાત એ આખી વાત બહુ ગઃન છે પણ એ ગર્ભ સંહિતામાં ઘણી બધી રીતે વર્ણવેલી છે આપણે અહીં આજે જે જોવાનું છે જાગૃત ત્રિકોણ જાગૃત ત્રિકોણ ને તમે જોવા જાવ તો બ્રહ્મની વાત કીધી સાથે ગર્ભ સંહિતાની વાત કરી અને હિરણ્ય ગર્ભની વાત કીધી તો આ ત્રણેય વાતોનું જે સંલગ્ન મધ્યમાં આવતું હોય છે તે સીધું જ બ્રહ્મ સાથે સાપેક્ષતા રૂપમાં કે પરિક્ષિત અપેક્ષા રૂપમાં કે પરિપ્રેક્ષણ રૂપે કે સીધે સીધી પરોક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલું હોય છે અને આ વાત કેવી રીતે ખબર પડે એ પણ અષ્ટવક્ર ગીતા ના 20 માં અધ્યાય સ્વરૂપ જેવું જ છે તમે ઘરમાં છો અને બહાર સઘળી જમીન ભીની છે તો કાં તો બે સંભાવના છે વરસાદ પડ્યો છે અથવા તો કોઈએ ભીનું કર્યું છે પણ જો બધું જ ઘણું બધું ભીનું જવાબ તમને મળે તમને સમજી શકો છો કે વરસાદ પડેલો છે આ વાત એવી જ છે કે જાગૃત ત્રિકોણ એ શું છે???
દેવદત પટનાયક ની એક બુક છે એમાં એનું ટાઈટલ હેડ આપ્યું છે શિખંડી અથવા તો બીજી રીતે જોવા જાવ તો જ્યારે કોઈ યોગી વ્યક્તિ ભણવા બેઠો હોય કે બ્રહ્મજ્ઞાન લેવા બેઠો હોય કે યોગ્ય સાધનાની મુદ્રામાં હોય તો એને એવું કહેવાય છે કે માથાથી ચાર આંગળ ઉપર એનું બ્રહ્મ સાધનો સંબંધ બાંધેલો હોય છે તો એ બ્રહ્મ સાધનો સંબંધ કયો તમે કહી શકો તો એ જાગૃત ત્રિકોણ એ જાગૃત ત્રિકોણ મતલબ શું??
જાગૃત ત્રિકોણ એટલે સામાન્ય સંજોગોમાં દેખીતી અવસ્થામાં જે ત્રિકોણના ત્રણેય ખૂણા 60° ઉપર આવતા હોય તેવો ત્રિકોણ..
એ ત્રિકોણમાં તમે ચોરસ પણ કરી શકો છો એ ત્રિકોણમાં તમે ગોળ પણ કરી શકો છો એ ત્રિકોણમાં તમે લંબપાદ લઈ 90 ના ખૂણે બે બીજા સમરૂપ ત્રિકોણ પણ બનાવી શકો છો..
અત્યારે લોકો જેમ્સ વેબ ને આધારે પૃથ્વીના અતિ દુર્ગમ્ય ક્ષેત્રોને પામવામાં મથે છે અને બ્રહ્માંડ કીધું ઉત્પન્ન થયું એ વિચારવા મથે છે પણ બેઝિકલી એ ક્ષમતા ની બહાર છે અત્યારે લોકો જાતજાતના મગજના નુસખા કરતા હોય છે પણ બેઝીકલી કોઈપણ મોટું બૃહદ આયામ લો એમાં તમારી આંખનું ક્ષેત્ર એ સમર્થ રૂપે બધી જ ક્ષેત્ર આવરી નથી શકવાનો તો તમારે એના માટે તમે જેટલું જુઓ છો એ તમારું ભાવ વિશ્વ આવે છે અને જે ભાવ વિશ્વ આવે છે એમાં તમે તમારી આંખથી જે પણ જોતા હશો તે બધું જ તમારી કીકી જે શકુંતલ રૂપે આવેલી છે શંકુ અને એનું પણ કુંતલ શકુંતલ જેને કીધું એ જે વાત આવે છે એના અનુસંધાનમાં જ આ વાત હું જાગૃત ત્રિકોણની વાત જે સમજાવું છું એ આવી શકે છે
બ્રહ્મણો સંબંધ જે આવતો હોય છે એ સીધો અ કારરૂપે પણ આવે છે અને બૃહદ આયામ માં બ કાર રૂપે પણ આવે છે
જ્યારે બે ત્રિકોણ અને એ પણ સમરૂપ એકબીજાની સામે આવે તો ચોક્કસ રૂપે એનો એક વિશિષ્ટ ભૂમિતિ આયામ મળી શકે છે અને એ ભૂમિતિ આયામની અંદર જ તમને ચોરસ અથવા લંબચોરસ અથવા તો એનું સમતલ જે ગોળ સ્વરૂપ જે શંકુતળ કહેવાય એ રૂપે પણ તમને મળી રહે છે
અને એ સમરૂપ સમતલ જે ગોળ શંકુનું તલ આવે છે એ જિનિયન રૂપે તમે જોઈ શકો છો એજીયન ની અંદર જ્યારે કોઈ વળાંક આવે છે તો એ લોકો એને માનનારા છે બધા એવું કહે છે કે એક જણનું absorption જે પચાવી ના શકતો હોય એ બીજો સ્વીકારે અને બીજાનો હતું તે ત્રીજો સ્વીકારે પણ જે જગ્યાએ બે જણનું એટમોસ્ફઇયર સરખું થઈ જાય એ બંને એ લોકોની સાથે જોડાઈ જતા હોય છે અને લોકો કહેતા હોય છે અને એ આખરે એક સંપૂર્ણ કોષની વ્યાખ્યામાં તકદીર થતું હોય છે જૈન સંપ્રદાય પણ આ જ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છે
હવે મુખ્ય વાત ઉપર એક જાગૃત ત્રિકોણ શું
મનુષ્યના માથાની ઉપર ચાર આંગળ થી બાંધેલા બ્રહ્મની વ્યાખ્યા જ જોવામાં આવે તો એને જોઈને એના નિર્દેશનને અથવા તો એને બુદ્ધિના વિચારોને કે એના અંદરની જે મનની સ્થિતિની ક્ષમતા છે એનામાં પારગત થઈને જે કોઈ વિશેષ અર્ક મલતો હોય અને એ જ જોતો હોય તે જ્યારે કોઈ ચોક્કસ રૂપે એ વાતનો નિચોડ અથવા તો જવાબ કોઈ સવાલનો આપતો હોય અથવા તો ચોક્કસ રૂપે તમને એક હે તો એ કે આ સત્ય આ નથી પણ આ સત્ય આ છે તો એ રીતની જે વાત હોય તેને કહી શકાય કે એ જાગૃત ત્રિકોણની પરિકલ્પના છે અને એ જાગૃત ત્રિકોણ ની મુખ્ય પરિભાષામાં એ ચોક્કસ સીમિત ક્ષેત્રમાં જે ભ્રમથી ઉપર મનુષ્યનું કર્મ જોઈ શકતો હોય એ પરિસ્થિતિમાં જે આંખ છે એ આંખથી નીચેનું જે તલ આવતું હોય કે જેમાં માણસ કે મનુષ્ય હોય છે એનું કર્મ જોવાય છે અને એ જાગૃત ત્રિકોણની અવસ્થામાં ઉપરનો વ્યક્તિ કહી શકાય એટલે આ વાત ચોક્કસ રૂપે જોવા જઈએ તો પુરાણ અવસ્થામાં કીધું છે કે ભાઈ માતાજીની સાથે ભૈરવની પરી કલ્પના કહેલી છે તો ભૈરવ શું છે તો કે ભ એ બેઝિકલી અગ્નિ પુરાણ એકાક્ષર કોષની અંદર અગ્નિનું એક આયામિત સ્વરૂપ કીધું છે જેને ભ કાર કીધો છે એવી જ રીતે ફ કાર પણ છે અને એવી જ રીતે મ કાર પણ છે. પણ અગ્નિ માટે મૂળ રૂપે ભ કાર જોવામાં આવે છે અને સંસ્કૃતનો ભ એ અલગ હોય છે આવી જ રીતે આજ વાતને તો સરળ રીતે સમજવામાં આવે તો જે લોકો ગ્રેજ્યુએશન બતાવતા હોય છે એ દરેકને માટે એક ચોક્કસ પ્રકારની ટોપી આવતી હોય છે કે જે ગોળ સ્વરૂપની હોય છે ટોપી પહેરવાની લેવલ ઉપર જોવા માટે જોવો તો એ ગોળ જ હોય છે .. જેને આંગલ ભાષા માં અંગ્રેજી મા sport માથે r કાઢો તો spot રહે એમ કહી શકાય.
બાકી ઈશાવાસ્ય ઉપનિષદ માં ભૂમા નો અનંત નિયમ છે જ...
No comments:
Post a Comment